સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે વઢવાણમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રીની નજીક પહોંચતા બપોરના સમયે જનજીવન પ્રભાવિત થયું છે.
અસહ્ય તાપ અને લૂના કારણે વઢવાણની મુખ્ય બજારો જેવી કે ધોળીપોળ, મસ્જિદ ચોક અને શિયાણીની પોળ વિસ્તારમાં બપોરે સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગ્રાહકોની પાંખી હાજરી અને ગરમીથી બચવા માટે હવે વેપારીઓ પણ બપોરના સમયે ધંધા-રોજગાર બંધ રાખવા મજબૂર બન્યા છે. એક તરફ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકો પણ બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…