સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

3 days ago
surendranagarupdate1@gmail.com

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch) દ્વારા એક પ્રશંસનીય અને માનવતાવાદી…

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

4 days ago

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં પાયાની સુવિધાઓ અને શિક્ષણના સ્તરની…

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

4 days ago

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે કડક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં…

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

5 days ago

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28 ના સત્ર માટે ધોરણ-6માં પ્રવેશ…

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

5 days ago

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની બહુમાળી કચેરી ખાતે આવેલી મત્સ્ય…

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

5 days ago

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના જંકશન (Old Junction) સુધીના વિસ્તારમાં…

ધ્રાંગધ્રા: પોક્સો કેસમાં 61 વર્ષીય વયોવૃદ્ધ દુકાનદારને સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

5 days ago

POCSO Court Acquittal | ધ્રાંગધ્રા (Dhrangadhra)ની સ્પેશિયલ પોક્સો કોર્ટે (Special POCSO Court) એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સગીરાની છેડતી અને જાતીય સતામણી (sexual…

સુરેન્દ્રનગર: વઢવાણના વોર્ડ 13માં 7 વખત રિપેરિંગ છતાં પાણી લીકેજ યથાવત, સ્થાનિકો પરેશાન

5 days ago

Water Pipeline Leakage | વઢવાણ (Wadhwan)માં વોર્ડ નંબર 13 ના સતવારાપરા (SatwaraPara) અને આર્ય સમાજ મંદિર (Arya Samaj Temple) પાસેના…

મુખ્યમંત્રીના હસ્તે સુરેન્દ્રનગરના હર્ષદ વ્યાસનું બહુમાન: વિચરતી જાતિના બાળકોના શિક્ષણ માટે વિશેષ સન્માન

1 week ago

Harshad Vyas Honored | ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં કલોલ તાલુકાના પાનસર ગામે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં 'વિચરતા…

સુરેન્દ્રનગર: જ્યોતિષાચાર્ય બંસલકુમાર જાનીનું પુસ્તક ‘સત્યમ્ પરમ ધીમહિ:’ પ્રકાશિત, ભાજપ પ્રમુખને કરાયું અર્પણ

1 week ago

સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ શાસ્ત્રી અને નામાંકિત જ્યોતિષાચાર્ય (Astrologer) શ્રી બંસલકુમાર જાની દ્વારા લિખિત સત્યનારાયણ ભગવાનની વ્રત કથા પર આધારિત વિશેષ પુસ્તક…