Surendranagar

સુરેન્દ્રનગરમાં લુખ્ખાતત્વોની દાદાગીરી: વાડીલાલ ચોકમાં કાતરા વેચતા દંપતી પર હુમલો અને મહિલાની છેડતી

સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના રહેણાંક અને ભીડભાડવાળા વિસ્તારોમાં મારામારી (Clash) ની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં શહેરના મુખ્ય ગણાતા વાડીલાલ…

2 months ago

સુરેન્દ્રનગરમાં PGVCLની લાલ આંખ: ₹151 કરોડની બાકી રકમ માટે 257 ટીમો ત્રાટકી, 1031 કનેક્શન કપાયા

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પીજીવીસીએલ (PGVCL) વિભાગ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડ્રાઈવ (Mega Drive) શરૂ કરવામાં આવી છે.…

2 months ago

પ્રજાપતિ સમાજનું ગૌરવ: ઉદ્યોગપતિ નરેશભાઈ પ્રજાપતિએ 11 વર્ષમાં 900થી વધુ દીકરીઓને ભેટમાં ફ્રિજ આપ્યું

સમાજ સેવા અને દીકરીઓના કલ્યાણ માટે જ્યારે કોઈ વ્યક્તિ દ્રઢ સંકલ્પ કરે છે, ત્યારે તે આખા સમાજ માટે પ્રેરણારૂપ બની…

2 months ago

સુરેન્દ્રનગર મનપા કચેરીએ પાણીના પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ: ખાલી ડોલ સાથે ઉગ્ર વિરોધ

સુરેન્દ્રનગર: ઉનાળાના પ્રારંભે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Municipal Corporation) વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. શહેરના વોર્ડ નંબર ૦૧ માં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગરમાં શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિનો ૧૪મો સમૂહલગ્ન મહોત્સવ: ૩૭ યુગલોએ નવજીવનની શરૂઆત કરી

સુરેન્દ્રનગર: શહેરના શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત ૧૪મો ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન…

2 months ago

સુરેન્દ્રનગરમાં પરમાર પરિવારનો ચતુર્થ ઇનામ વિતરણ સમારોહ: 48 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

સુરેન્દ્રનગરમાં પરમાર પરિવારનો ચતુર્થ ઇનામ વિતરણ સમારોહ: 48 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સુરેન્દ્રનગર: શહેરના પરમાર પરિવાર દ્વારા શિક્ષણ અને સામાજિક સંગઠનને…

2 months ago

મહાત્મા જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારત રત્ન’ આપવાની માંગ: સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત

સમાજ સુધારણાના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' (Bharat Ratna) આપવાની માંગ સાથે…

2 months ago

સુરેન્દ્રનગર-મૂળી હાઈવે પર ફેક્ટરીઓના ધુમાડાથી પ્રદૂષણનું સામ્રાજ્ય: વાહનચાલકોના આરોગ્ય પર ખતરો

સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતું વાયુ પ્રદૂષણ (Air Pollution) હવે સ્થાનિકો અને વાહનચાલકો માટે જીવલેણ બની રહ્યું છે.…

2 months ago

સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળ: વીમા કવચના મુદ્દે શહેરમાં અંધારપટ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Municipal Corporation) ના ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓની જીદ અને બેદરકારીને કારણે સમગ્ર શહેરમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. કોન્ટ્રાક્ટ એજન્સીને…

2 months ago

ગાંધીધામના મેણીયા પરિવારની ઉમદા જાહેરાત: સુરેન્દ્રનગર પ્રજાપતિ સમાજના ૧૫મા સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ લક્ષ્મણભાઈ મેણીયા ભોગવશે

દીકરીઓના કરિયાવરથી લઈ ભોજન અને મંડપ સુધીનો તમામ ખર્ચ મેણીયા પરિવાર દ્વારા કરાશે; સેવાકીય કાર્યને પ્રમુખ જયદીપભાઈ માથરોટીયાએ વધાવ્યું શ્રી…

2 months ago