User 3

ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધના મનદુઃખમાં યુવકની હત્યા

ચોટીલા તાલુકાના અકાળા ગામે એક હૃદયદ્રાવક હત્યાની ઘટના સામે આવી છે. પત્ની સાથેના આડા સંબંધના જૂના મનદુઃખમાં બે શખ્સોએ ભેગા…

5 days ago

લખતર-વિરમગામ હાઈવે પર ગેથળા હનુમાન નજીક આઈશર અને બોલેરો વચ્ચે અકસ્માત, ચાલક ઈજાગ્રસ્ત

લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે સવારે લખતર અને કડુ ગામ વચ્ચે આવેલા ગેથળા હનુમાનજી મંદિર પાસે એક…

5 days ago

ઉજ્જૈનથી બાધા પૂરી કરી પરત ફરતા સુરેન્દ્રનગરના 3 મિત્રોને અકસ્માત, 2 યુવાનોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાના દર્શનાર્થે અને બાધા પૂરી કરવા…

5 days ago

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

સુરેન્દ્રનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશન હેઠળ આવતા શેખડોદ ગામે જુગારધારા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં…

5 days ago

સુરેન્દ્રનગર: ખરીફ સીઝન પૂર્વે બિયારણ-ખાતરની ખરીદીમાં ‘પાકું બિલ’ લેવા ખેડૂતોને ખેતીવાડી વિભાગની તાકીદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીફ સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની મોટા પાયે ખરીદી કરી રહ્યા…

1 week ago

થાનના ચોરવીરામાં વન્યજીવ સાંઢાનો શિકાર કરતો શખ્સ ઝડપાયો: 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વન્યજીવોના શિકાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થાન તાલુકાના ચોરવીરા અનામત વીડીના સર્વે નંબર…

1 week ago

સરા-વીરપર ચોકડી પાસે સીએનજી રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત: એક યુવકને ગંભીર ઇજા

મુળી તાલુકાના સરા અને વીરપર ચોકડી વચ્ચે એક સીએનજી (CNG) રીક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં…

1 week ago

થાનના દેવપરામાં ખાણના પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત: 12 કલાકમાં બીજી ઘટના

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદેસર ખનન બાદ ખુલ્લી છોડાયેલી ખાણો હવે જીવલેણ સાબિત થઈ રહી છે. થાનના દેવપરા ગામની સીમમાં…

1 week ago

લખતરમાં રેન્જ આઈ.જી.ની ટીમનો દરોડો: રહેણાંક મકાનમાંથી 30 લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. રાજકોટ રેન્જ આઈ.જી.…

1 week ago

સુરેન્દ્રનગર જિલ્લામાં 26મી મેના રોજ ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારના પડતર પ્રશ્નોના નિકાલ માટે આગામી 26 મે 2026 ના રોજ સવારે 11:00 કલાકે…

1 week ago