સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયત ફરી એકવાર વિવાદાસ્પદ નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે. સીટી સર્વે નંબર ૨૧૪૯ પૈકીની જગ્યા પર વિધિવત મંજૂરી મેળવી બાંધકામ શરૂ કરનાર અરજદાર યશકુમાર શાહને, પંચાયત દ્વારા અચાનક બાંધકામ ગેરકાયદેસર ગણાવી તોડી પાડવાની નોટિસ ફટકારવામાં આવી છે.
અરજદારનો આક્ષેપ છે કે મહિલા સરપંચના પતિ દ્વારા અંગત અદાવતમાં નિયમો વિરુદ્ધ જઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. મંજૂર થયેલા પ્લાન અને રજાચિઠ્ઠી હોવા છતાં તલાટી કે પંચાયતની સભાને વિશ્વાસમાં લીધા વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…