Uncategorized

તળપદા કોળી સમાજ દ્વારા દાંડીયારાસ, સ્નેહમિલન અને સિનિયર સમાજ સેવકોના સન્માનનો ભવ્ય ‘ત્રિવિધ’ કાર્યક્રમ યોજાયા

તળપદા કોળી સમાજ દ્વારા દાંડીયારાસ, સ્નેહમિલન અને સિનિયર સમાજ સેવકોના સન્માનનો ભવ્ય 'ત્રિવિધ' કાર્યક્રમ યોજાયા સુરેન્દ્રનગર: સમસ્ત તળપદા કોળી સમાજ…

5 months ago

સુરેન્દ્રનગર હેન્ડલુમ રોડથી દાળમીલ સુધી અઢી કિલોમીટરનો ડામર રોડ બન્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોને અગ્રતા આપીને નાગરિકોની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં…

5 months ago

પાંચ વર્ષથી નાસતા-ફરતા ‘ખૂનની કોશિશ’ના આરોપીને LCB એ ધ્રાંગધ્રા ખાતેથી દબોચ્યો

સુરેન્દ્રનગર : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવાના અભિયાનના ભાગરૂપે, LCB સુરેન્દ્રનગરની ટીમે છેલ્લા પાંચ વર્ષથી 'ખૂનની…

5 months ago

સુરેન્દ્રનગર આઇ.ઓ.સી.એલ ખાતે બોમ્બ એટેક અંગેની મોકડ્રિલ યોજવામાં આવી..

સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમોની ઉપસ્થિતમાં મોકડ્રિલ યોજવામાં આવી.. સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે આવેલ આઈ.ઓ.સી.એલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ…

5 months ago

સુરેન્દ્રનગરમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘એકતાયાત્રા’ નિમિત્તે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર: રાષ્ટ્રીય એકતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં 'એક ભારત આત્મનિર્ભર ભારત' ના…

5 months ago

સુરેન્દ્રનગરના દુધરેજ પુલ ઉપરથી જીવના જોખમે યાત્રીકો પસાર થવા મજબૂર.

પુલનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ બે કિલોમીટરનો ધક્કો ન ખાવા માટે યાત્રિકો પુલ ઉપરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા…

5 months ago

સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, દૈનિક 100 ખેડૂતની મગફળી ખરીદાશે

પ્રતિ મણ રૂ. ૧૪૫૨ના ભાવે ખરીદી શરૂ, મુળી તાલુકાના 4700 ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવાનું લક્ષ્ય સુવ્યવસ્થિત મોનિટરિંગ સાથે દૈનિક…

5 months ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળેલા 5 ગામના ખેડૂતો અને બીલ્ડરોએ નોંધાવ્યો વિરોધ..

મનપા લોકોના વિકાસ માટે બની છે કે વિનાશ માટે ? બિલ્ડરો ખેડુતો ડી-4 માંથી ડી-2નો દરજ્જો આપવા મુદ્દે વિરોધ.. માળોદ…

5 months ago

સુરેન્દ્રનગરના ૬૦ ફૂટ રોડ ઉપર આવેલા આઇકોનિક રોડ ઉપર ના ગેરકાયદેસર દબાણો દૂર કરવા કમિશનરને કરાઈ રજૂઆત..

એકને ગોળ એકને ખોળની નીતિ અપનાવતા મનપા અધીકારીઓ સુરેન્દ્રનગર નો ૬૦ ફૂટ રોડ મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક બનાવવામાં આવી રહ્યો છે.…

5 months ago

શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટીસાથે સુરેન્દ્રનગરના ત્રણ ઇસમો રાજકોટ થી ઝડપાયા..

સુરેન્દ્રનગરના ત્રણ ઈસમો પાસેથી 2.97 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. દરિયાઈ વિસ્તારોમાંથી માછલીની ઉલટી લઇ અને આવી રહ્યા હતા…

5 months ago