સુરેન્દ્રનગરના રતનપરમા આવેલ દર્શન વિર્ધાલયમા આર્મી રિક્ટૂટમેન્ટ ઓફિસ, જામનગર(ARO) તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મેજર એમ બાલકૃષ્ણ દ્વારા આર્મી ની કામગીરી એની વ્યવસ્થાપનની વિશેષ માહિતી વિર્ધાર્થીઓને પૂરી પાડવામાં આવી. અત્યાર સુધી થયેલા યુદ્ધ અને એની વિશેષ માહિતી વિર્ધાર્થીઓને આપી હતી વિદ્યાર્થીઓને ભવિષ્ય મા આર્મી માં જોડાવા માટેની અને ભરતી માટેની વિવિધ પરીક્ષા ની માહિતી પૂરી પાડી હતી . રોજગાર કચેરી માંથી વૈશાલી બેન અને નીતિનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુબેદાર મેજર મહેશપ્રસાદ સર અને નાયક સુબેદાર કલ્યાણસિંહ તેમજ મહેશ સરે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…