સુરેન્દ્રનગરના રતનપરમા આવેલ દર્શન વિર્ધાલયમા આર્મી રિક્ટૂટમેન્ટ ઓફિસ, જામનગર(ARO) તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મેજર એમ બાલકૃષ્ણ દ્વારા આર્મી ની કામગીરી એની વ્યવસ્થાપનની વિશેષ માહિતી વિર્ધાર્થીઓને પૂરી પાડવામાં આવી. અત્યાર સુધી થયેલા યુદ્ધ અને એની વિશેષ માહિતી વિર્ધાર્થીઓને આપી હતી વિદ્યાર્થીઓને ભવિષ્ય મા આર્મી માં જોડાવા માટેની અને ભરતી માટેની વિવિધ પરીક્ષા ની માહિતી પૂરી પાડી હતી . રોજગાર કચેરી માંથી વૈશાલી બેન અને નીતિનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુબેદાર મેજર મહેશપ્રસાદ સર અને નાયક સુબેદાર કલ્યાણસિંહ તેમજ મહેશ સરે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…