Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી: ઉમેદવારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પંચ દ્વારા આગામી 26 એપ્રિલના રોજ મતદાનની…

2 weeks ago

દુધરેજમાં RSS પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદનો સેવા મિલન યોજાયો

સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ દુધરેજ વડવાળા મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા 'વિભાગ સેવા મિલન' કાર્યક્રમનું…

3 weeks ago

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે 27 તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી સરળતા ખાતર નાયબ…

3 weeks ago

સુરેન્દ્રનગર ચૂંટણી પહેલા AAPમાં મોટું ગાબડું: કિશાન સેલના ચેરમેન કિશોરસિંહ રાણાનું રાજીનામું

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા…

3 weeks ago

સુરેન્દ્રનગર: કલેક્ટરની અધ્યક્ષતામાં પુરવઠા જાળવણી બેઠક, સંગ્રહખોરી રોકવા મોનિટરિંગના કડક આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે માટે કલેક્ટર K. S. Yajnik ના અધ્યક્ષ સ્થાને…

3 weeks ago

વઢવાણની ગેબનશા પીર દરગાહમાં હિન્દુ પદયાત્રીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

સુરેન્દ્રનગરના વઢવાણમાં મુસ્લિમ સિપાઈ સમાજ દ્વારા કોમી એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કડીના ખાત્રજથી પગપાળા સંઘ લઈને…

3 weeks ago

સુરેન્દ્રનગર: જવાહરલાલ નહેરુ લાઈબ્રેરીનું અજરામર ટાવર ફાયર સ્ટેશનમાં હંગામી સ્થળાંતર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં ટાવર પાસે આવેલી ઐતિહાસિક જવાહરલાલ નહેરુ લાઈબ્રેરીના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાઈબ્રેરીના મકાનને…

3 weeks ago

સુરેન્દ્રનગરમાં PGVCLનો સપાટો: વીજબિલ ન ભરનારા 188 ગ્રાહકોના કનેક્શન કાપી નાખ્યા, કરોડોની વસૂલાત

સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL વિભાગ દ્વારા બાકી વીજબિલની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા કુલ 245 ટીમો…

3 weeks ago

ભોગાવો નદીને પ્રદૂષણમુક્ત કરવા પાલિકાનો એક્શન પ્લાન: 1 કરોડના ખર્ચે દૂષિત પાણીનો નિકાલ અટકાવશે

સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ઠલવાતા દૂષિત પાણીની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે અંતે મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની…

3 weeks ago

સુરેન્દ્રનગરમાં ‘આપ’ના નેતાઓ ભૂગર્ભમાં: પોલીસ નોટિસ છતાં મોબાઈલ બંધ કરી ગુમ, ધરપકડની ભીતિ

સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટીના ચાર મુખ્ય નેતાઓ સામે કાયદાનો સકંજો કસાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. મહાનગરપાલિકાના અધિકારીઓને ધમકાવવા અને…

3 weeks ago