Surendranagar

વઢવાણના ગણપતિ ફાટસરમાં ડોહળા અને દુર્ગંધયુક્ત પાણી વિતરણથી રોગચાળાની દહેશત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ફિલ્ટર વગરનું ડોહળું અને કેમિકલયુક્ત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ…

5 months ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 6.41 કરોડના આધુનિક ફાયર વાહનોનું લોકાર્પણ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ વિભાગમાં 6.41 કરોડના ખર્ચે નવા આધુનિક વાહનોનો ઉમેરો થયો છે. નાયબ મુખ્ય દંડક અને…

5 months ago

સુરેન્દ્રનગર-મોરબી નર્મદા કેનાલ જર્જરિત: પોપડા ઉખડ્યા અને સળિયા દેખાયા

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલો હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગરથી મોરબી સુધી…

5 months ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી: ઉમેદવારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પંચ દ્વારા આગામી 26 એપ્રિલના રોજ મતદાનની…

5 months ago

દુધરેજમાં RSS પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદનો સેવા મિલન યોજાયો

સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ દુધરેજ વડવાળા મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા 'વિભાગ સેવા મિલન' કાર્યક્રમનું…

5 months ago

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે 27 તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી સરળતા ખાતર નાયબ…

5 months ago

સુરેન્દ્રનગર ચૂંટણી પહેલા AAPમાં મોટું ગાબડું: કિશાન સેલના ચેરમેન કિશોરસિંહ રાણાનું રાજીનામું

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા…

5 months ago

સુરેન્દ્રનગર: કલેક્ટરની અધ્યક્ષતામાં પુરવઠા જાળવણી બેઠક, સંગ્રહખોરી રોકવા મોનિટરિંગના કડક આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે માટે કલેક્ટર K. S. Yajnik ના અધ્યક્ષ સ્થાને…

5 months ago

વઢવાણની ગેબનશા પીર દરગાહમાં હિન્દુ પદયાત્રીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

સુરેન્દ્રનગરના વઢવાણમાં મુસ્લિમ સિપાઈ સમાજ દ્વારા કોમી એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કડીના ખાત્રજથી પગપાળા સંઘ લઈને…

5 months ago

સુરેન્દ્રનગર: જવાહરલાલ નહેરુ લાઈબ્રેરીનું અજરામર ટાવર ફાયર સ્ટેશનમાં હંગામી સ્થળાંતર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં ટાવર પાસે આવેલી ઐતિહાસિક જવાહરલાલ નહેરુ લાઈબ્રેરીના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાઈબ્રેરીના મકાનને…

5 months ago