Surendranagar

કમોસમી વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગરમાં વાવાઝોડાનું તાંડવ: પતરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે, જેની અસર રાજ્યના…

4 months ago

સુરેન્દ્રનગરના રણમાં કમોસમી વરસાદનો કહેર: અગરિયાઓના ઝુંપડા ઉડ્યા અને સોલાર પેનલો તૂટી, કરોડોનું નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી બદલાયેલા વાતાવરણ અને ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે રણના અગરિયાઓની કમર તોડી નાખી છે. ખારાઘોડા,…

4 months ago

સુરેન્દ્રનગરમાં ભારે પવનના કારણે રવિ પાકનો સોથ વળ્યો, ખેડૂતે સહાયની માંગ કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. કુદરતના માર સામે ફરી એકવાર…

4 months ago

કેન્સર પીડિત મહિલાઓ માટે નાનકડી બાળકી મિન્સા પંજવાનીએ વાળનું દાન કર્યું

સુરેન્દ્રનગરમાં કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતી મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે એક અનોખું અભિયાન ચાલી રહ્યું છે. સારવાર દરમિયાન…

4 months ago

સુરેન્દ્રનગર: વાવાઝોડામાં PGVCL ને 10 લાખનું નુકસાન, 135 ગામોમાં વીજ પુરવઠો યુદ્ધના ધોરણે પુનઃસ્થાપિત

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે વીજ માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ…

4 months ago

સુરેન્દ્રનગર-ખમીસાણાને જોડતો પુલ એક વર્ષથી બંધ રહેતા રોષે ભરાયેલા ગ્રામજનોએ જાતે જ રસ્તો ખોલ્યો

સુરેન્દ્રનગર અને ખમીસાણાને જોડતો નર્મદા કેનાલ પરનો પુલ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી…

4 months ago

સુરેન્દ્રનગર બી ડિવિઝન PI એમ.એચ. પઠાણની વડોદરા બદલી: જિલ્લામાં પોલીસ અધિકારીઓની ઘટ વર્તાઈ

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એમ.એચ. પઠાણની…

4 months ago

જોરાવનગરમાં છેલ્લી ઘડીએ સેવા સેતુ કાર્યક્રમ રદ થતા અરજદારો રજડી પડ્યા, જાણો હવે ક્યારે યોજાશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.…

4 months ago

સુરેન્દ્રનગર: ઉપકાર સાડી સામેની જર્જરિત ઇમારત ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ

સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન જવાહરચોક વિસ્તારમાં આવેલી એક જર્જરિત ઇમારત હાલ રાહદારીઓ અને વેપારીઓ માટે જોખમનું કારણ બની છે. ઉપકાર…

4 months ago

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીઓને તાળા: પગાર વધારાની માંગ સાથે 2710 કર્મચારીઓ હડતાલ પર

સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લાની અંદાજે 1355 આંગણવાડીઓના…

4 months ago