Surendranagar

સુરેન્દ્રનગર: વાદીપરામાં રહેણાંક મકાનમાંથી રૂ.1.86 લાખનો દારૂ પકડાયો

સુરેન્દ્રનગર સિટી A ડિવિઝન પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે વાદીપરા શેરી નં 7,…

3 months ago

સુરેન્દ્રનગરમાં LPG સિલિન્ડરની અછતની અફવાથી અફરાતફરી

સર્વરમાં ટેકનિકલ ખામીથી એજન્સીઓ પર કતારો લાગી બુકિંગમાં ૩૦ ટકા ઉછાળો આવતા ડિલવરી સ્ટાફ ખૂટયો ઓનલાઇન પેમેન્ટ એપ દ્વારા બુકિંગ…

3 months ago

સુરેન્દ્રનગર જિલ્લામાં હિટવેવને પગલે જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર: જાણો નવું ટાઈમ ટેબલ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં કાળઝાળ ગરમી અને હિટવેવ (Heatwave)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન…

3 months ago

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ : CMOમાં ફરિયાદ સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની મિલીભગતનો આક્ષેપ

સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકા દ્વારા રૂ.6.55 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ તળાવ બ્યુટીફિકેશનનું કામ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ટેન્ડરની શરતો…

3 months ago

સુરેન્દ્રનગરમાં ઉનાળાના પ્રારંભે જ લીંબુના ભાવ રૂ.200 પ્રતિ કિલોએ પહોંચ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો વધતાની સાથે જ લીંબુના ભાવમાં વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. દસ દિવસ પહેલા રૂ.૭0…

3 months ago

વઢવાણ-કોઠારીયા હાઈવે બન્યો બિસ્માર: ખાડાઓથી અકસ્માતનો ભય

સુરેન્દ્રનગરના વઢવાણથી કોઠારીયા તરફ જતો હાઈવે હાલમાં વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. રોડ પર ઠેર-ઠેર પડેલા મસમોટા…

3 months ago

સુરેન્દ્રનગરમાં સંકલનની સમિતિની બેઠકમાં રોડ-રસ્તા અને ગટરના પ્રશ્નો ઉઠ્યા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મનપાના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં વઢવાણના ધારાસભ્યએ શહેરી વિકાસ, સ્વચ્છતા,…

3 months ago

સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં 90 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત તા.11 માર્ચને બુધવારના રોજ યોજાયેલી ધો.10 બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં 15,924 વિધાર્થીઓ હાજર રહ્યાં હતા જ્યારે 355…

3 months ago

રતનપરમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર ચાર શખ્સનો હુમલો

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં નજીવી બાબતે એક યુવક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. રતનપરમાં રહેતા સમીરભાઈ ઇસુબભાઈ જેડા…

3 months ago

ધ્રાંગધ્રામાં જગન્નાથપુરીની યાત્રાના બહાના અમદાવાદના ટૂર સંચાલકે 50 લોકો સાથે છેતરપિંડી કરી

અમદાવાદના એક ટ્રાવેલ સંચાલક દ્વારા જગન્નાથપુરીની યાત્રા કરાવવાના બહાને મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રાના 50થી…

3 months ago