લખતરની તનમનીયા પ્રાથમિક શાળામાં ‘પ્રગતિ’ વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓએ 18 કૃતિઓ રજૂ કરી

5 months ago

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી તનમનીયા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ 'પ્રગતિ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ…

સુરેન્દ્રનગર: માવઠા અને ભારે પવનથી ખેતીને વ્યાપક નુકસાન, પાક વીમા યોજનાના અભાવે ખેડૂતો બેહાલ

5 months ago

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ (Climate Change) ખેડૂતોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. સતત ત્રીજા…

સુરેન્દ્રનગર: થાનગઢના સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનો મુદ્દામાલ બળીને ખાખ

5 months ago

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના થાનગઢ-નવાગામ રોડ પર આવેલી અંકિતા સિરામિક (Ankita Ceramic) ફેક્ટરીના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ (Fire) ફાટી નીકળી…

સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરી બની ‘દુવિધા કચેરી’: ધોમધખતા તાપમાં અરજદારો કલાકો સુધી રઝળ્યા

5 months ago

સુરેન્દ્રનગરના જોરાવરનગર અને રતનપરના રહીશોને સરકારી કામકાજમાં સુવિધા રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીની પાછળ સિટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં…

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓનો આતંક: એક જ મહિનામાં 522 લોકોને બચકા ભર્યા

5 months ago

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા અને પાલતુ પશુઓ કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના છેલ્લા 1 મહિનાના આંકડા મુજબ,…

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર ખાડાઓના કારણે વાહનચાલકોને હાલાકી

5 months ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી 'રિવરફ્રન્ટ' પ્રોજેક્ટ હાલ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી…

સુરેન્દ્રનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક, આચારસંહિતાના અમલ માટે આદેશ

5 months ago

સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું…

ચોટીલામાં કોંગ્રેસને મોટો ઝટકો: 20 થી વધુ સક્રિય કાર્યકરોએ આપમાં જોડાયા

5 months ago

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચોટીલા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું…

પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

5 months ago

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ખનીજ ચોરીની સમસ્યા વકરતી જઈ રહી છે. ખાસ કરીને બજાણા અને સવલાસ ગામની હદમાં આવેલી સરકારી…

નર્મદા વિભાગની બેદરકારી: કેનાલો બંધ કરવાની ખોટી સૂચનાથી સુરેન્દ્રનગરના ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરી શક્યા

5 months ago

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં કેનાલો રિપેરિંગ માટે…