Surendranagar

સુરેન્દ્રનગરમાં શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિનો ૧૪મો સમૂહલગ્ન મહોત્સવ: ૩૭ યુગલોએ નવજીવનની શરૂઆત કરી

સુરેન્દ્રનગર: શહેરના શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત ૧૪મો ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન…

7 days ago

સુરેન્દ્રનગરમાં પરમાર પરિવારનો ચતુર્થ ઇનામ વિતરણ સમારોહ: 48 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

સુરેન્દ્રનગરમાં પરમાર પરિવારનો ચતુર્થ ઇનામ વિતરણ સમારોહ: 48 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સુરેન્દ્રનગર: શહેરના પરમાર પરિવાર દ્વારા શિક્ષણ અને સામાજિક સંગઠનને…

1 week ago

મહાત્મા જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારત રત્ન’ આપવાની માંગ: સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત

સમાજ સુધારણાના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' (Bharat Ratna) આપવાની માંગ સાથે…

1 week ago

સુરેન્દ્રનગર-મૂળી હાઈવે પર ફેક્ટરીઓના ધુમાડાથી પ્રદૂષણનું સામ્રાજ્ય: વાહનચાલકોના આરોગ્ય પર ખતરો

સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતું વાયુ પ્રદૂષણ (Air Pollution) હવે સ્થાનિકો અને વાહનચાલકો માટે જીવલેણ બની રહ્યું છે.…

1 week ago

સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળ: વીમા કવચના મુદ્દે શહેરમાં અંધારપટ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Municipal Corporation) ના ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓની જીદ અને બેદરકારીને કારણે સમગ્ર શહેરમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. કોન્ટ્રાક્ટ એજન્સીને…

1 week ago

ગાંધીધામના મેણીયા પરિવારની ઉમદા જાહેરાત: સુરેન્દ્રનગર પ્રજાપતિ સમાજના ૧૫મા સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ લક્ષ્મણભાઈ મેણીયા ભોગવશે

દીકરીઓના કરિયાવરથી લઈ ભોજન અને મંડપ સુધીનો તમામ ખર્ચ મેણીયા પરિવાર દ્વારા કરાશે; સેવાકીય કાર્યને પ્રમુખ જયદીપભાઈ માથરોટીયાએ વધાવ્યું શ્રી…

1 week ago

સુરેન્દ્રનગર: પરમાર પરિવાર દ્વારા ચતુર્થ ઇનામ વિતરણ અને સ્નેહમિલન સમારોહ યોજાયો

સુરેન્દ્રનગરમાં વસતા પરમાર પરિવાર દ્વારા શિક્ષણ અને સંગઠનને પ્રોત્સાહન આપવાના હેતુથી ચોથા ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.…

1 week ago

સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્ન નોંધણીના નવા કાયદાને સામાજિક અગ્રણીઓનું સમર્થન ભોળપણનો શિકાર બનતી દીકરીઓને સુરક્ષા મળશે

જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષ ઘટશે વાલીઓની મંજૂરી ફરજિયાત થતાં 'લવ જેહાદ' અને છેતરપિંડી કરી લગ્ન કરતા તત્વો પર અંકુશ આવશે સુરેન્દ્રનગર,…

1 week ago

નર્મદા કેનાલો રિપેરિંગના નામે 1લી માર્ચથી બંધ: ઉનાળુ પાક પર સંકટથી સુરેન્દ્રનગરના ખેડૂતોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી લીંબડી, બોટાદ, વલભીપુર અને મોરબી બ્રાંચની નર્મદા કેનાલો (Narmada Canals) આગામી 1લી માર્ચથી રિપેરિંગના (Repairing)…

1 week ago

અમદાવાદના જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી 1 કરોડ પડાવનાર યુવતી સહિત ચારની સુરેન્દ્રનગરમાંથી ધરપકડ

સુરેન્દ્રનગર: અમદાવાદના (Ahmedabad) શાંતિપુરા વિસ્તારમાં રહેતા જમીન દલાલ (Real Estate Agent) હુસેનઅલી અબ્દુલભાઇ મોમીનને પ્રેમજાળમાં ફસાવી સુરેન્દ્રનગર બોલાવી ₹1 કરોડની…

1 week ago