Surendranagar

સુરેન્દ્રનગર: નકલી IAS મેહુલ શાહે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સુરેન્દ્રનગર સીટી પોલીસ (Surendranagar City Police)ની કસ્ટડીમાં નકલી IAS મેહુલ શાહે (Mehul Shah) સીટી પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જઈ ફીનાઇલ (Phenyl)…

2 weeks ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: ભગીરથસિંહ ઝાલાએ સ્વર્ણિમ જયંતી સમિતિના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો

Surendranagar News | સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC)માં ભગીરથસિંહ ઝાલાએ (Bhagirathsinh Jhala) 'સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ સમિતિ' ના (Svarnim Jayanti Mukhyamantri…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં ટ્રાફિક બ્રિગેડની 28 જગ્યાઓ માટે ભરતી, ધો.9 પાસ ઉમેદવારો અરજી કરી શકશે

૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતા ધોરણ ૯ પાસ પુરુષ-મહિલા ઉમેદવારો કુલ ૨૮ જગ્યાઓ માટે અરજીઓ કરી શકશે ૧૯ ઓગસ્ટથી…

2 weeks ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલને મળ્યા 8 નવા મેડિકલ ઓફિસર, દર્દીઓની હાલાકીનો અંત આવશે

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં (Surendranagar Civil Hospital) લાંબા સમયથી ચાલી રહેલી સ્ટાફની અછત વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) દ્વારા…

2 weeks ago

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

Surendranagar Police Transfer  | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને 22 પોલીસ કર્મચારીઓની (police…

2 weeks ago

વઢવાણ-લખતર રોડ પર અકસ્માતમાં પતિની નજર સામે પત્ની અને દોઢ વર્ષના પુત્રનું મોત

Surendranagar Accident | લખતર તાલુકા પંચાયત (Lakhtar Taluka Panchayat)ના SBM વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ (Technical Assistant) તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય રવિભાઈ…

2 weeks ago

સુરેન્દ્રનગર: સરકારી નોકરી અપાવવાના બહાને 25 લાખની છેતરપિંડી આચરનાર નકલી IAS મેહુલ શાહની ઉદયપુરથી ધરપકડ

Fake IAS Mehul Shah Arrested | સુરેન્દ્રનગરના ઝેરોક્ષની દુકાનના સંચાલકને IAS તરીકેની ઓળખાણ આપી ત્રણ સંતાન અને એક ભત્રીજા, એક…

2 weeks ago

સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ભાજપની કેન્દ્રીય ટીમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના રાજકારણ માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની (Varshaben Doshi) ભારતીય…

2 weeks ago

રાજ્યમાં નવા 10,735 કતલખાના મંજૂર કરવાના નિર્ણય સામે સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ

Surendranagar Slaughterhouse Protest | રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 10,735 નવા કતલખાના ખોલવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાતા સમગ્ર ગુજરાતમાં જૈન સમાજ,…

2 weeks ago

જોરાવરનગર પ્રાથમિક શાળા નં. 8 ખાતે ધ્વજવંદન અને વાલી સંમેલન યોજાયું

Independence Day | સુરેન્દ્રનગરના (Surendranagar) જોરાવરનગર (Joravarnagar) ખાતે આવેલી પ્રાથમિક શાળા નંબર 8 માં ૧૫મી ઓગસ્ટ (15th August) સ્વાતંત્ર્ય પર્વની…

2 weeks ago