Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં હિટવેવને પગલે જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર: જાણો નવું ટાઈમ ટેબલ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં કાળઝાળ ગરમી અને હિટવેવ (Heatwave)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવામાન વિભાગ (Weather Department) દ્વારા યલો એલર્ટ  (Yellow Alert) અને ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરાતા, જિલ્લા કલેક્ટર કચેરી (Collector Office) દ્વારા જનસેવા કેન્દ્રો (Jan Seva Kendra) અને આધાર કાર્ડ કેન્દ્રો (Aadhar Centers)ના કાર્યકાળના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રી (Degrees) આસપાસ પહોંચી ગયો હોવાથી, નાગરિકોને લૂથી બચાવવા માટે આજથી 31 મે 2026 સુધી નવો સમય અમલી રહેશે. જે મુજબ:

  • સવારનો સમય: 9-00 થી બપોરે 1-00 વાગ્યા સુધી.
  • બપોરનો વિરામ: 1-00 થી 4-00 વાગ્યા સુધી કામગીરી બંધ રહેશે.
  • સાંજનો સમય: બપોરે 4-00 થી સાંજના 6-00 વાગ્યા સુધી.

આ ફેરફાર જિલ્લાની તમામ કલેક્ટર કચેરી, તાલુકાના જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો (E-Dhara Centers) તેમજ બેંક (Bank) અને પોસ્ટ ઓફિસ (Post Office)માં કાર્યરત આધાર કેન્દ્રોને લાગુ પડશે. નિવાસી અધિક કલેક્ટરે તમામ અધિકારીઓ અને જાહેર જનતાને આ ફેરફારની નોંધ લેવા જણાવ્યું છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago