સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકની ટીમે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસ…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં ટાવર પાસે આવેલી ઐતિહાસિક જવાહરલાલ નહેરુ લાઈબ્રેરીના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાઈબ્રેરીના મકાનને…
સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL વિભાગ દ્વારા બાકી વીજબિલની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા કુલ 245 ટીમો…
સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ઠલવાતા દૂષિત પાણીની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે અંતે મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ માટે એ.ટી.વી.ટી. (ATVT) કાર્યવાહક સમિતિની મહત્વની…
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે અસામાજિક તત્વોએ મર્યાદા ઓળંગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કેટલાક આવારા તત્વોએ…
સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટીના ચાર મુખ્ય નેતાઓ સામે કાયદાનો સકંજો કસાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. મહાનગરપાલિકાના અધિકારીઓને ધમકાવવા અને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓને અંકુશમાં લેવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા મબલખ ચણાના વાવેતર બાદ હવે સરકાર દ્વારા ટેકાના ભાવે (MSP) ખરીદીની…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વસ્તડી (Vastadi) અને ચુડા વચ્ચે ભોગાવો નદી પર આવેલા પુલના નવીનીકરણની કામગીરીને પગલે વડોદ ડેમ (Vadod Dam)…