user 2

દસાડાના ખારાઘોડામાં SBI બેંકમાં મહિનાઓથી પ્રિન્ટર બંધ, ખાતેદારો અને શ્રમિકો પરેશાન

દસાડા તાલુકાના ખારાઘોડા ગામમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) શાખાની બેદરકારીને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.…

5 months ago

મૂળી ભોગાવો નદીના પુલના પિલરોમાં સળિયા દેખાવા છતાં તંત્ર ટેન્ડર પ્રક્રિયામાં અટવાયું, મુસાફરોના જીવ જોખમમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં નદીઓ પરના પુલોની હાલત દયનીય બની છે, જેમાં મૂળી તાલુકાની ભોગાવો નદી પરનો પુલ હવે અત્યંત જર્જરિત થઈ…

5 months ago

ચોટીલામાં ચૂંટણી પહેલા કોંગ્રેસ-AAPમાં મોટું ગાબડું: અનેક સરપંચો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે ચોટીલા તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.…

5 months ago

સુરેન્દ્રનગર: ચૂંટણીને પગલે સરકારી વિશ્રામ ગૃહોના વપરાશ પર રોક, જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓને ધ્યાને રાખીને આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી…

5 months ago

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

લોક પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે પોલીસ તંત્ર દ્વારા સાયલામાં એક વિશેષ ‘અરજી મેળો’ યોજવામાં આવ્યો હતો. લીંબડી ડિવિઝનના DYSP વિશાલ…

5 months ago

ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

ધ્રાંગધ્રા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સીટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી…

5 months ago

સુરેન્દ્રનગર: માવઠા અને ભારે પવનથી ખેતીને વ્યાપક નુકસાન, પાક વીમા યોજનાના અભાવે ખેડૂતો બેહાલ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ (Climate Change) ખેડૂતોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. સતત ત્રીજા…

5 months ago

સુરેન્દ્રનગર: થાનગઢના સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનો મુદ્દામાલ બળીને ખાખ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના થાનગઢ-નવાગામ રોડ પર આવેલી અંકિતા સિરામિક (Ankita Ceramic) ફેક્ટરીના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ (Fire) ફાટી નીકળી…

5 months ago

સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરી બની ‘દુવિધા કચેરી’: ધોમધખતા તાપમાં અરજદારો કલાકો સુધી રઝળ્યા

સુરેન્દ્રનગરના જોરાવરનગર અને રતનપરના રહીશોને સરકારી કામકાજમાં સુવિધા રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીની પાછળ સિટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં…

5 months ago

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓનો આતંક: એક જ મહિનામાં 522 લોકોને બચકા ભર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા અને પાલતુ પશુઓ કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના છેલ્લા 1 મહિનાના આંકડા મુજબ,…

5 months ago