સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે વીજ માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ…
મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓના રસોડા સુધી પહોંચી છે. સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહેલી ગેસની અછત…
સુરેન્દ્રનગર અને ખમીસાણાને જોડતો નર્મદા કેનાલ પરનો પુલ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી…
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એમ.એચ. પઠાણની…
સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થતા હવે વહીવટદાર શાસન અમલી બન્યું છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.…
સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન જવાહરચોક વિસ્તારમાં આવેલી એક જર્જરિત ઇમારત હાલ રાહદારીઓ અને વેપારીઓ માટે જોખમનું કારણ બની છે. ઉપકાર…
સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ, જે સમગ્ર ભારતમાં સિરામિક ઉદ્યોગના હબ તરીકે જાણીતું છે, તે હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું…
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના એક આશાસ્પદ યુવાનનું મહેસાણાના દેદિયાસણ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, પાટડીથી…
અમદાવાદ સ્થિત EDII ખાતે આયોજિત "IP યાત્રા" કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા માટે સુવર્ણ અવસર સર્જાયો હતો. ભારત સરકારના પેટન્ટ્સ…