સુરેન્દ્રનગર : સાયલા આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ તાલુકાના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને સહાયક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને વ્હીલચેર, ટ્રાયસિકલ, સિલાઈ મશીન સહિતના જીવન-જરૂરી સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.
માનવસેવાના આ ઉમદા કાર્યક્રમમાં ધ્રાંગધ્રા તાલુકાના દિવ્યાંગ સમાજ સેવિકા દેપાળા સીતાબેન અને રાજેશભાઈએ સંસ્થા સાથે સંકલન સાધીને તાલુકાના લાભાર્થીઓ માટે પાંચ જેટલી ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સહાય મળવાથી દિવ્યાંગ ભાઈઓ-બહેનોના જીવનમાં નવી આશા, આત્મવિશ્વાસ અને સુવિધાનો સંચાર થયો છે. ટ્રસ્ટના આ પ્રયાસથી દિવ્યાંગોને સમાજમાં સન્માનભેર અને સ્વાવલંબી જીવન જીવવામાં મોટી મદદ મળી રહેશે. માનવતાના આ કાર્યને સૌએ બિરદાવ્યું હતું.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…