Categories: Uncategorized

સુરેન્દ્રનગર માં મૃતક પિતાની ઈચ્છા પુત્રએ પુરી કરી..

હેલિકોપ્ટરમાં જાન લઈ અને પિતાની ઈચ્છા પૂર્ણ કરવા પુત્ર પરણવા પહોંચ્યો..

હેલિકોપ્ટરમાં જાન આવતા નાના એવા ખાંભડા ગામમાં લોકો જોવા ઉમટી પડ્યા…

સુરેન્દ્રનગરના જોરાવર નગર વિસ્તારમાં વસવાટ કરતા પીડી રાઠોડ નું થોડા સમય પહેલા અવસાન થયું હતું ત્યારે પોતાના પુત્રની જાન લઈ અને હેલિકોપ્ટરમાં જવાની તેમની તીવ્ર ઈચ્છા હતી અને જીવનની તેમની આ છેલ્લી ઈચ્છા હતી કે પોતાના પુત્રની જાન હેલિકોપ્ટરમાં જાય ત્યારે તેમનો પુત્ર રાજેન્દ્ર રાઠોડ ના લગ્ન કરવામાં આવ્યા છે અને પોતા ના મૃત પિતાની ઈચ્છા પૂરી કરવા પુત્ર રાજેન્દ્ર રાઠોડ હેલિકોપ્ટરમાં જાન લઈ અને ખાંભડા ગામે પહોંચ્યો હતો..

જોકે નાના એવા ખાંભડા ગામમાં હેલિકોપ્ટરમાં જાન ગઈ હોવાના કારણે સ્થાનિક લોકો પણ નજારો જોવા માટે હેલીપેડ ઉપર આવી પહોંચ્યા હતા ત્યારે પોતાના મૃતક પિતાની ઈચ્છા માટે પુત્ર એ પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનું નક્કી કર્યું અને ત્યારબાદ હેલિકોપ્ટરમાં જાન પણ લઈ જવામાં આવી ત્યારે આ દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા નાગબાઈ માં ના મોણીયા ધામના મહંત શ્રી વિજય બાપુ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

મૃતક પિતાની ઈચ્છા પૂર્ણ કરતો પુત્રને જોઈ અને પરિવાર ની આંખમાં પણ આંસુ જોવા મળ્યા હતા અને હેલિકોપ્ટરમાં જાન લઈ પહોંચેલા વરરાજા ને પરણાવી અને ત્યારબાદ નવદંપતીને ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ પણ આશીર્વાદ આપ્યા હતા..

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago