સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં આવેલી કુલ 1,355 આંગણવાડીઓના વહીવટ પર આવતીકાલથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લાંબા સમયથી પગાર વધારો,…
નવમાંથી સાત અકસ્માત ઝોન અમદાવાદ-રાજકોટ હાઇવે પર RTO, પોલીસ અને R&B વિભાગે અકસ્માતના કારણો શોધવા તપાસ હાથ ધરી હાઈવે પર…
ડમ્પર સહિત રૂ.૧.૭૮ કરોડનો મુદામાલ જપ્ત વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો સરપંચ અને તલાટી મંત્રી સામે પણ કાર્યવાહી…
સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અને તબીબી સેવાઓમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC) દ્વારા તેમના CSR ફંડ…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ગત 26 ફેબ્રુઆરીથી…
સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપ-1માં તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો છે. માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં તસ્કરોએ…
ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ દ્વારા યુવાનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરના 80…
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કૃષિ વિભાગ દ્વારા આ વર્ષે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. જિલ્લાના 578 ગામોમાંથી…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જીઆઈડીસી અને વઢવાણને જોડતા બેઠેલા પુલના નવનિર્માણની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેની અત્યંત…
સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત થાન પોલીસ મથકના ગંભીર…