સુરેન્દ્રનગરમાં કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતી મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે એક અનોખું અભિયાન ચાલી રહ્યું છે. સારવાર દરમિયાન…
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે વીજ માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ…
સુરેન્દ્રનગર અને ખમીસાણાને જોડતો નર્મદા કેનાલ પરનો પુલ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી…
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એમ.એચ. પઠાણની…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.…
સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન જવાહરચોક વિસ્તારમાં આવેલી એક જર્જરિત ઇમારત હાલ રાહદારીઓ અને વેપારીઓ માટે જોખમનું કારણ બની છે. ઉપકાર…
સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લાની અંદાજે 1355 આંગણવાડીઓના…
અમદાવાદ સ્થિત EDII ખાતે આયોજિત "IP યાત્રા" કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા માટે સુવર્ણ અવસર સર્જાયો હતો. ભારત સરકારના પેટન્ટ્સ…
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 'નામાના મૂળતત્વો' વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૩,૫૩૭માંથી ૩,૫૧૬ વિદ્યાર્થીઓ હાજર…
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે વઢવાણમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રીની નજીક પહોંચતા…