Surendranagar

કચ્છના નાના રણમાં અગરિયાઓના નુકસાનીનો પ્રથમવાર સર્વે હાથ ધરાશે

નવી પેનલો મળશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા સબસિડીવાળી ૧૪૦૦ પેનલનો જ થશે સર્વે અન્ય ૧૧૦૦ અગરિયાઓ સહાયથી વંચિત…

1 month ago

વઢવાણ ભારે પવનના કારણે નવા દરવાજા વિસ્તારમાં ઝાડ ધરાશાયી

સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે પવન અને વરસાદી વાતાવરણના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વઢવાણના નવા દરવાજા વિસ્તારમાં વાવાઝોડા…

1 month ago

સુરેન્દ્રનગરમાં ભારે પવન અને માવઠાથી ખેતી પાકોને વ્યાપક નુકસાન: વઢવાણ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં આવેલા અચાનક પલટા (Climate Change) અને ભારે પવન (Strong Winds) સાથેના માવઠાએ જગતના…

1 month ago

સુરેન્દ્રનગર મનપામાં 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ વેરાની વસૂલાત કરાશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ દિવસોમાં વેરા વસૂલાતની કામગીરીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી…

1 month ago

સુરેન્દ્રનગર જિલ્લામાં મીની વાવાઝોડા સાથે તોફાની વરસાદ, ખેતી પાક પાયમાલ

સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા વહેલી સવારથી જ વાતાવરણમાં ભયાનક પલટો જોવા મળ્યો છે. જિલ્લાના મૂળી, થાનગઢ, લીંબડી,…

1 month ago

રતનપરમાં ખુલ્લી ડ્રેનેજથી રોગચાળો ફાટી નીકળ્યો: મેલેરિયાના કેસો વધતા રહીશોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની નબળી કામગીરીને કારણે રતનપર વિસ્તારમાં ગંભીર આરોગ્ય કટોકટી સર્જાઈ છે. રતનપરના ગુરુ દત્તાત્રેય મંદિર સામે આવેલા…

1 month ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ, એક જ વર્ષમાં 26.19 કરોડની ટેક્સ વસૂલાત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ તંત્ર દ્વારા વેરા વસૂલાત બાબતે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેના પરિણામે પાલિકાની તિજોરીમાં નાણાંનો…

1 month ago

સુરેન્દ્રનગર PGVCLએ 1.33 કરોડની વસૂલાત કરી, 64 વીજ જોડાણો કાપ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL વિભાગ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગ નજીક આવતા…

1 month ago

લખતરમાં 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનથી છાપરા ઉડ્યા અને વૃક્ષો ધરાશાયી

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને લખતર તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો…

1 month ago

ચોટીલામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા: વરિયાળીનો પાકને નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં…

1 month ago