નવી પેનલો મળશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા સબસિડીવાળી ૧૪૦૦ પેનલનો જ થશે સર્વે અન્ય ૧૧૦૦ અગરિયાઓ સહાયથી વંચિત…
સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે પવન અને વરસાદી વાતાવરણના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વઢવાણના નવા દરવાજા વિસ્તારમાં વાવાઝોડા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં આવેલા અચાનક પલટા (Climate Change) અને ભારે પવન (Strong Winds) સાથેના માવઠાએ જગતના…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ દિવસોમાં વેરા વસૂલાતની કામગીરીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી…
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા વહેલી સવારથી જ વાતાવરણમાં ભયાનક પલટો જોવા મળ્યો છે. જિલ્લાના મૂળી, થાનગઢ, લીંબડી,…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની નબળી કામગીરીને કારણે રતનપર વિસ્તારમાં ગંભીર આરોગ્ય કટોકટી સર્જાઈ છે. રતનપરના ગુરુ દત્તાત્રેય મંદિર સામે આવેલા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ તંત્ર દ્વારા વેરા વસૂલાત બાબતે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેના પરિણામે પાલિકાની તિજોરીમાં નાણાંનો…
સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL વિભાગ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગ નજીક આવતા…
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને લખતર તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો…
સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં…