રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા હેઠળ આવતી 29-વીજળીયા જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના સ્થળોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
જે ઉમેદવારો આ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે, તેઓ નિર્ધારિત સ્થળોએ જઈને પોતાનું ફોર્મ સબમિટ કરી શકશે. તંત્ર દ્વારા 29-વીજળીયા જિલ્લા પંચાયત બેઠક માટે ફોર્મ સ્વીકારવા મુખ્ય 2 સ્થળો નક્કી કરાયા છે.
પ્રથમ સ્થળ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે રૂમ નંબર 1, મામલતદારની ચેમ્બરની બાજુમાં, તાલુકા સેવા સદન, રાજકોટ-અમદાવાદ હાઈવે છે. બીજા સ્થળ તરીકે થાનગઢ ખાતે લાખામાચી રોડ પર આવેલી તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોએ સમયમર્યાદામાં આ નિયત સ્થળો પર જઈને પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…