user 2

સુરેન્દ્રનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક, આચારસંહિતાના અમલ માટે આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું…

4 months ago

ચોટીલામાં કોંગ્રેસને મોટો ઝટકો: 20 થી વધુ સક્રિય કાર્યકરોએ આપમાં જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચોટીલા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું…

4 months ago

પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ખનીજ ચોરીની સમસ્યા વકરતી જઈ રહી છે. ખાસ કરીને બજાણા અને સવલાસ ગામની હદમાં આવેલી સરકારી…

4 months ago

નર્મદા વિભાગની બેદરકારી: કેનાલો બંધ કરવાની ખોટી સૂચનાથી સુરેન્દ્રનગરના ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરી શક્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં કેનાલો રિપેરિંગ માટે…

4 months ago

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર ડમ્પર ચાલકે રિવર્સમાં બાઈકને અડફેટે લેતા પિતા-પુત્ર ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર કાપેલી ધાર પાસે એક અજાણ્યા ડમ્પર…

4 months ago

સુરેન્દ્રનગર મનપાની પ્રથમ ચૂંટણીમાં 52 બેઠકો માટે ભાજપના 450થી વધુ દાવેદારો મેદાને

સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ યોજાનારી પ્રથમ ઐતિહાસિક ચૂંટણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં…

4 months ago

સુરેન્દ્રનગર બન્યું હનુમાન નગર, જિલ્લાના 4000 મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી

સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જીલ્લો એક…

4 months ago

લીંબડી અને સાયલા પંથકમાં 113 જોડાણોમાં 44.10 લાખની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, લીંબડી અને ચુડા પંથકમાં GUVNL વિજીલન્સ દ્વારા વીજ ચેકિંગનો મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. જીયુવીએનએલની 50 જેટલી…

4 months ago

ચોટીલામાં ચૈત્રી પૂનમે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં ચામુંડાના દર્શન કર્યા

સુરેન્દ્રનગર જિલ્લાના વિખ્યાત યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું. માં ચામુંડાના દર્શન કરવા માટે સમગ્ર…

4 months ago

વઢવાણના ગણપતિ ફાટસરમાં ડોહળા અને દુર્ગંધયુક્ત પાણી વિતરણથી રોગચાળાની દહેશત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ફિલ્ટર વગરનું ડોહળું અને કેમિકલયુક્ત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ…

4 months ago