surendranagarupdate1@gmail.com

સુરેન્દ્રનગરમાં ટ્રાફિક બ્રિગેડની 28 જગ્યાઓ માટે ભરતી, ધો.9 પાસ ઉમેદવારો અરજી કરી શકશે

૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતા ધોરણ ૯ પાસ પુરુષ-મહિલા ઉમેદવારો કુલ ૨૮ જગ્યાઓ માટે અરજીઓ કરી શકશે ૧૯ ઓગસ્ટથી…

2 weeks ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલને મળ્યા 8 નવા મેડિકલ ઓફિસર, દર્દીઓની હાલાકીનો અંત આવશે

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં (Surendranagar Civil Hospital) લાંબા સમયથી ચાલી રહેલી સ્ટાફની અછત વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) દ્વારા…

2 weeks ago

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

Surendranagar Police Transfer  | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને 22 પોલીસ કર્મચારીઓની (police…

2 weeks ago

Dhrangadhra : રાવળીયાવદર ગામમાં તળાવમાં નહાવા પડેલા 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

Dhrangadhra News | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના રાવળીયાવદર (Ravaliyavadar) ગામે 7 વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું…

2 weeks ago

વઢવાણ-લખતર રોડ પર અકસ્માતમાં પતિની નજર સામે પત્ની અને દોઢ વર્ષના પુત્રનું મોત

Surendranagar Accident | લખતર તાલુકા પંચાયત (Lakhtar Taluka Panchayat)ના SBM વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ (Technical Assistant) તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય રવિભાઈ…

2 weeks ago

સુરેન્દ્રનગર: સરકારી નોકરી અપાવવાના બહાને 25 લાખની છેતરપિંડી આચરનાર નકલી IAS મેહુલ શાહની ઉદયપુરથી ધરપકડ

Fake IAS Mehul Shah Arrested | સુરેન્દ્રનગરના ઝેરોક્ષની દુકાનના સંચાલકને IAS તરીકેની ઓળખાણ આપી ત્રણ સંતાન અને એક ભત્રીજા, એક…

2 weeks ago

સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ભાજપની કેન્દ્રીય ટીમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના રાજકારણ માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની (Varshaben Doshi) ભારતીય…

2 weeks ago

રાજ્યમાં નવા 10,735 કતલખાના મંજૂર કરવાના નિર્ણય સામે સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ

Surendranagar Slaughterhouse Protest | રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 10,735 નવા કતલખાના ખોલવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાતા સમગ્ર ગુજરાતમાં જૈન સમાજ,…

2 weeks ago

ચોટીલામાં સ્વાતંત્ર્ય પર્વે પ્રભારી મંત્રીના હસ્તે 10 ગરીબ પરિવારોને જમીનના અધિકારપત્રો સોંપાયા

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા (Chotila) ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી કોલેજ પરિસરમાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) પ્રેરણાદાયી ઉજવણી કરવામાં…

2 weeks ago

ખનીજ માફિયાઓ પર ધાક બેસાડનાર ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની મહીસાગર બદલી

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાનો ચોટીલા (Chotila), થાનગઢ (Thangadh) અને મુળી (Muli) વિસ્તાર એક સમયે ગેરકાયદેસર ખનીજ ચોરી (illegal mining) માટે જાણીતો…

2 weeks ago