Sakhi One Stop Centre | વતનથી હજારો કિલોમીટર દૂર વિખૂટી પડેલી ઝારખંડની (Jharkhand) એક નાબાલિક દીકરીને સુરેન્દ્રનગરના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ (Sakhi One Stop Centre) દ્વારા 18 દિવસ સુધી આશ્રય આપીને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. સંકટ સમયે પીડિત મહિલાઓ અને બાળકો માટે આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
આશ્રય દરમિયાન 18 દિવસ સુધી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે દીકરીને પારિવારિક હૂંફ, પૌષ્ટિક ભોજન અને યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા માનસિક ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો.
ઘટના અંગે બાળકીના પરિવારને જાણ કરાતા તેના મોટાભાઈ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. ત્યાર બાદ ચાઇલ્ડ વેલફેર કમિટી (Child Welfare Committee – CWC) ના અધ્યક્ષ અને સભ્યો દ્વારા તમામ જરૂરી લીગલ પ્રોસેસ (Legal Process) ઝડપથી પૂર્ણ કરી ભાઈ-બહેનને વતન તરફ રવાના કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર સંચાલક ભાનુબેન કુમારખાણિયાએ જણાવ્યું હતું કે, આ સેન્ટરમાં આવતી દરેક પીડિત મહિલા કે બાળકીની સુરક્ષા ગોપનીયતા અને તેમના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે.
લોકલ એડમિનિસ્ટ્રેશન, સખી વન સ્ટોપ સેન્ટર અને બાળ કલ્યાણ સમિતિના ઉત્તમ કો-ઓર્ડિનેશનથી આ દીકરીનું તેના વતનમાં સફળ રિહેબિલિટેશન શક્ય બન્યું છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…