લીંબડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે લાંબા સમય બાદ ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ પાલીતાણા ખાતે તેમનો 94મો જન્મજયંતી મહોત્સવ ઉજવી, વિહાર કરીને 11 વર્ષ પછી લીંબડી પધાર્યા છે.
આ પ્રસંગે જૈન સમાજ અને સ્થાનિક વેપારીઓ દ્વારા ઉટડીના પુલથી શહેરના મુખ્ય માર્ગો પર વાજતે-ગાજતે ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું. મહિલાઓએ મંગળ કળશ સાથે ગુરુદેવનું સ્વાગત કર્યું હતું.
પોતાના પ્રવાસ દરમિયાન મહારાજ સાહેબે લીંબડી મહાજન પાંજરાપોળની મુલાકાત લઈ અબોલ પશુઓને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ નૂતન ઉપાશ્રય અને બાહુજિન સ્વામી જિનાલય ખાતે ભાવિકોને માંગલિકનું શ્રવણ કરાવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં રવિલાલભાઈ શાહ, મુકેશભાઈ શેઠ અને પ્રકાશભાઈ સોની સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામૈયા બાદ પુરીબાઈની ધર્મશાળામાં નવકારશી અને સંઘ સ્વામીવાત્સલ્યનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…