જિલ્લાના ખેડૂતોને આધુનિક અને નફાકારક ખેતી તરફ પ્રેરિત કૃષિ મહોત્સવ અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર. રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા નેચરલ ફાર્મિંગ (પ્રાકૃતિક કૃષિ)ના સિદ્ધાંતો પર તૈયાર કરાયેલા વઢવાણ તાલુકાનાં લટુડા ગામના અંજીરના મોડેલ ફાર્મની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, ખેતીની નવીનતમ પદ્ધતિઓ અને પાકની ગુણવત્તા વિશે રૂબરૂ જાણકારી મેળવી હતી.ખેડૂત મિલનભાઈ રાવલે અંજીરના પાક વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અંજીર એક એવો પાક છે જેને વધારે ગરમી અને સૂકું વાતાવરણ માફક આવે છે અને તે ઓછા પાણીએ પણ સારો પાક આપે છે. જે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…