Surendranagar

જોરાવનગરમાં સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિનો 27મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

સુરેન્દ્રનગર શહેરના જોરાવનગર  ખાતે સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા સમાજસેવાના ઉમદા હેતુથી 27th સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન…

4 months ago

સુરેન્દ્રનગરમાં ‘ડબલ સિંઘમ’નો દબદબો: SP પ્રેમસુખ ડેલુ બાદ IG નિર્લિપ્ત રાયના આગમનથી ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે હવે 'બે સિંઘમ' અધિકારીઓની જોડી કાર્યરત થઈ છે. જિલ્લામાં પહેલેથી…

4 months ago

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું રૂ.15.24 કરોડનું પુરાંતવાળુ બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર

વર્તમાન બોડીની અંતિમ બજેટ બેઠક માત્ર બે મિનિટમાં આટોપાઇ ડીડીઓની ગેરહાજરી ગેરહાજરી ચર્ચાનો વિષય પ્રમુખ અને ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં…

4 months ago

સુરેન્દ્રનગર: શ્રી શક્તિ માતાજીના મંદિરે ભવ્ય આરતી મહોત્સવ; ભાજપ અગ્રણીઓ અને માઈભક્તોની હાજરી

સુરેન્દ્રનગર શહેરના શ્રી શક્તિ માતાજીના મંદિરે તાજેતરમાં એક ભવ્ય આરતી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિમય માહોલ…

4 months ago

સુરેન્દ્રનગર: નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ગંગા સ્વરૂપા અને વૃદ્ધ સહાય યોજનાના હુકમોનું વિતરણ

સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આજે રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…

4 months ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના…

5 months ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માનવતા…

5 months ago

ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ધ્રાંગધ્રા (Dhrangadhra) શહેરમાંથી વિદેશી દારૂનો (Foreign Liquor) મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. માજી…

5 months ago

સુરેન્દ્રનગર-રાજકોટ વાયા સુરેન્દ્રનગર બસ રૂટ અચાનક બંધ કરાતા મુસાફરોમાં રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) થી રાજકોટ (Rajkot) જતી મહત્ત્વની ગણાતી લખતર-રાજકોટ બસ સેવા એસ.ટી. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા…

5 months ago

સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં મોટી કાર્યવાહી: મામલતદાર, ક્લાર્ક અને તત્કાલીન કલેક્ટરના PA સસ્પેન્ડ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં જમીન બિનખેતી (Non-Agricultural) કરવાના કરોડો રૂપિયાના કૌભાંડમાં વહીવટી તંત્ર દ્વારા કડક એક્શન લેવાની શરૂઆત કરવામાં આવી છે.…

5 months ago