સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં આવેલી કુલ 1,355 આંગણવાડીઓના વહીવટ પર આવતીકાલથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લાંબા સમયથી પગાર વધારો,…
નવમાંથી સાત અકસ્માત ઝોન અમદાવાદ-રાજકોટ હાઇવે પર RTO, પોલીસ અને R&B વિભાગે અકસ્માતના કારણો શોધવા તપાસ હાથ ધરી હાઈવે પર…
ડમ્પર સહિત રૂ.૧.૭૮ કરોડનો મુદામાલ જપ્ત વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો સરપંચ અને તલાટી મંત્રી સામે પણ કાર્યવાહી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં સીમ વિસ્તારમાં આવેલી એક વાડીના કૂવામાંથી અજાણ્યા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ…
ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક ખેડૂત સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડૂત પ્રેમજીભાઈ લકુમને રૂપિયા 6…
લખતર-વિરમગામ હાઇવે પર કડુ ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બાઈક ચાલક વિરમગામથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યો…
સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અને તબીબી સેવાઓમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC) દ્વારા તેમના CSR ફંડ…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં જી.યુ.વી.એન.એલ (GUVNL) અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત રીતે વીજ ચોરીના દૂષણને ડામવા માટે અત્યાર સુધીનું સૌથી…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ગત 26 ફેબ્રુઆરીથી…
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને મુળી અને ચોટીલા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં ભૂગર્ભ જળ…