user 2

ધાંગધ્રા જમીન છેતરપિંડી કેસ: કોર્ટે મામલાને સિવિલ મેટર ગણાવી ત્રણેય આરોપીઓના રિમાન્ડ ફગાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં જમીનના દસ્તાવેજમાં છેતરપિંડી કરવાના ચકચારી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ધાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ લકુમ…

1 month ago

ધાંગધ્રા પંથકમાં વાવાઝોડા સાથે માવઠુંએ તારાજી સર્જી, ઊભો પાક જમીનદોસ્ત થયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા…

1 month ago

સુરેન્દ્રનગર મનપામાં 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ વેરાની વસૂલાત કરાશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ દિવસોમાં વેરા વસૂલાતની કામગીરીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી…

1 month ago

સુરેન્દ્રનગર જિલ્લામાં મીની વાવાઝોડા સાથે તોફાની વરસાદ, ખેતી પાક પાયમાલ

સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા વહેલી સવારથી જ વાતાવરણમાં ભયાનક પલટો જોવા મળ્યો છે. જિલ્લાના મૂળી, થાનગઢ, લીંબડી,…

1 month ago

રતનપરમાં ખુલ્લી ડ્રેનેજથી રોગચાળો ફાટી નીકળ્યો: મેલેરિયાના કેસો વધતા રહીશોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની નબળી કામગીરીને કારણે રતનપર વિસ્તારમાં ગંભીર આરોગ્ય કટોકટી સર્જાઈ છે. રતનપરના ગુરુ દત્તાત્રેય મંદિર સામે આવેલા…

1 month ago

ધાંગધ્રામાં ખોટા દસ્તાવેજો જમીન પચાવી પાડવાનું કાવતરું કરનાર 3 શખ્સો ઝડપાયા

ધ્રાંગધ્રાના કુંભાર પરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ દલવાડીની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા માટે ત્રણ શખ્સોએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું.…

1 month ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ, એક જ વર્ષમાં 26.19 કરોડની ટેક્સ વસૂલાત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ તંત્ર દ્વારા વેરા વસૂલાત બાબતે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેના પરિણામે પાલિકાની તિજોરીમાં નાણાંનો…

1 month ago

લીંબડીમાં રૂ. 11 કરોડના ખર્ચે બે મુખ્ય માર્ગોનું નવીનીકરણ થશે, ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. લીંબડી શહેરના બે અત્યંત મહત્વના અને મુખ્ય માર્ગોના નવીનીકરણ માટે…

1 month ago

થાનમાં વાવાઝોડા સાથે માવઠાનો કહેર: ફેક્ટરીઓના પતરા ઉડ્યા અને વિશાળ વૃક્ષો ધરાશાયી

થાનગઢ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ કુદરતી આફત ત્રાટકી છે. 19 માર્ચ 2026 ના રોજ અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે…

1 month ago

સુદામડા ખનન કૌભાંડમાં ત્રણ ભૂ-માફિયાઓના નામ ખુલ્યા

સાયલા તાલુકાના સુદામડા ગામમાં ચાલી રહેલા મોટા પાયે ગેરકાયદેસર પથ્થર ખનન મામલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા…

1 month ago