Subscribe for notification

jeet

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ 9 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીઓ કરી

પોલીસ સ્ટેશનના વહીવટદાર હોવાની શંકા જતા 9 જેટલા પોલીસકર્મીઓને હેડકવાર્ટર માં મૂકવામાં આવ્યા.. પોલીસ બેડામાં ચકચાર ફેલાયો.. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ…

4 months ago

સુરેન્દ્રનગર ની નર્મદાની કેનાલો હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવતા ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાની ઘટનામાં વધારો..

બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની કેનાલ તંત્ર દ્વારા હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે. જેને લઈને ખેડૂતોના ખેતરોમાં ભેજ…

4 months ago

સુરેન્દ્રનગરના ખેડૂતોએ ચણાના પાકની માવજત માટે દવા છટકાવ કામગીરી શરૂ કરી..

ઠંડુ અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે ચણાના પાક ઉપર ઉકાળો ન લાગે અને ફૂગ ન વડે તે માટે દવા છટકાવ…

4 months ago

ધાંગધ્રા શહેરની મેન બજારમાં આડેધર પાર્કિંગ ટ્રાફિક સમસ્યા લઈને છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે 50 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી

ધાંગધ્રા શહેરની મેન બજારમાં એસબીઆઇ બેન્ક, શક્તિ ચોક શાકમાર્કેટ રોડ પર આડેધર પાર્કિંગને લઈને ટ્રાફિક સમસ્યા વકરી ત્યારે લોકો દ્વારા…

4 months ago

સુરેન્દ્રનગરમાં ૭૮મો હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસ ઉત્સાહભેર ઉજવાયો

સુરેન્દ્રનગર: દર વર્ષની જેમ, ૬ઠ્ઠી ડિસેમ્બરે ૭૮માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ…

4 months ago

જાળવણીના અભાવના પગલે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ દૂષિત બન્યો

પીવાના પાણી માટે નો આરક્ષિત ગણાતો ધોડીધજા ડેમ ની અંદરના ભાગે ખડ ઊગી નીકળ્યું.. લીલનું પણ જામ્યું સામ્રાજ્ય.. બોટાદ મોરબી…

4 months ago

સુરેન્દ્રનગરમાં સરકારી એસટી બસોએ જ નિયમો નેવે મુક્યા

સુરેન્દ્રનગર થી કોટડા જતી એસટી બસમાં મૂળ ક્ષમતા કરતા ડબલ પેસેન્જર ભરવામાં આવ્યા.. સાંજના સમયે કોટડા જવા માટે એક માત્ર…

4 months ago

સુરેન્દ્રનગરમાં અકસ્માત નિવારવા માર્ગો પર થર્મોપ્લાસ્ટ અને કેટ-આઈની કામગીરી શરૂ

Surendranagar Road Safety | સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગોને સુરક્ષિત બનાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation) દ્વારા પ્રથમ વખત આધુનિક અભિગમ…

4 months ago

લીંબડી: પઠાણી ઉઘરાણી મામલે જીરાના વેપારીએ દવા પી લઈ અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

લીંબડી તાલુકાના બોરણા ગામે જીરા લે વેચના વેપારીએ જીરા અને ખરીદી કર્યા બાદ ભાવ ઘટી જતા દેણા માં આવી ગયો..…

4 months ago

સુરેન્દ્રનગરની દુધરેજ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં પડ્યા ગાબડા..

દર વર્ષે રીનોવેશન ના નામે કેનાલો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે.. તે છતાં પણ કેનાલોમાં ખડ ઊગી…

4 months ago