ઠંડુ અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે ચણાના પાક ઉપર ઉકાળો ન લાગે અને ફૂગ ન વડે તે માટે દવા છટકાવ કામગીરી કરું.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 25000 હેક્ટર જમીન ઉપર લીલા ચણાના પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા ચણાના પાકની માવજત માટે અને ઉછેર માટે ભૂમિ કામગીરી શરૂ કરવામાં આવી છે ભેજવાળું વાતાવરણ હોવાના કારણે અને સુરેન્દ્રનગર નું તાપમાન 15 ડિગ્રી 25 ડિગ્રી સુધીનો હોવાના કારણે પાંદડા પીળા પડીને સુકાઈ જવાના અને એક બાજુથી ચણાની ડાળીઓ નમી જઈ રહી છે અને પાન ઉપર ડાઘા પણ પડી રહ્યા છે ત્યારે આ સંદર્ભે ખેડૂતો દ્વારા ચણાના પાક ઉપર દવા છટકાવને કામગીરી શરૂ કરવામાં આવી છે અને ચણાના પાકની માવજત શરૂ કરવામાં આવી છે..
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…