સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ, જે સમગ્ર ભારતમાં સિરામિક ઉદ્યોગના હબ તરીકે જાણીતું છે, તે હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું…
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં સરકારી સર્કિટ હાઉસમાં ચાલી રહેલી અનિયમિતતાઓ સામે ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ લાલ આંખ કરી છે.…
સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લાની અંદાજે 1355 આંગણવાડીઓના…
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના એક આશાસ્પદ યુવાનનું મહેસાણાના દેદિયાસણ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, પાટડીથી…
અમદાવાદ સ્થિત EDII ખાતે આયોજિત "IP યાત્રા" કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા માટે સુવર્ણ અવસર સર્જાયો હતો. ભારત સરકારના પેટન્ટ્સ…
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે ભવ્ય 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના…
ધ્રાંગધ્રા શહેરમાંથી પસાર થતી ફલકુ નદીમાં આજે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ…
ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું વીજ ટ્રાન્સફોર્મર મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યું છે. વીજ પોલ…
સ્થાનિક તંત્રએ સરકારી કાગળ પર સુધારો કરી સંતોષ માન્યો રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ સામે સ્થાનિક તંત્રના ઇરાદાપૂર્વક ઢીલી નીતિ રાખતું…
સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયત ફરી એકવાર વિવાદાસ્પદ નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે. સીટી સર્વે નંબર ૨૧૪૯ પૈકીની જગ્યા પર વિધિવત…