સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયત ફરી એકવાર વિવાદાસ્પદ નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે. સીટી સર્વે નંબર ૨૧૪૯ પૈકીની જગ્યા પર વિધિવત મંજૂરી મેળવી બાંધકામ શરૂ કરનાર અરજદાર યશકુમાર શાહને, પંચાયત દ્વારા અચાનક બાંધકામ ગેરકાયદેસર ગણાવી તોડી પાડવાની નોટિસ ફટકારવામાં આવી છે.
અરજદારનો આક્ષેપ છે કે મહિલા સરપંચના પતિ દ્વારા અંગત અદાવતમાં નિયમો વિરુદ્ધ જઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. મંજૂર થયેલા પ્લાન અને રજાચિઠ્ઠી હોવા છતાં તલાટી કે પંચાયતની સભાને વિશ્વાસમાં લીધા વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…