સમયસર નિદાન જ કેન્સરનો રામબાણ ઇલાજ: સુરેન્દ્રનગર નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન
વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનુ સંયુક્ત આયોજન
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની પહેલથી યોજાઈ રહેલા આ કેમ્પમાં પરિવારજનો જો કોઈને પણ પોતાનું ચેકઅપ કરાવવા ઈચ્છતા હોય તો, સરળતા અને સુગમતા જાળવવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. રસ ધરાવતા લોકોએ રજિસ્ટ્રેશન માટે આપવામાં આવેલા ક્યુઆર કોડને સ્કેન કરીને વહેલી તકે નોંધણી કરાવી લેવા વિનંતી કરવામાં આવી છે. જેથી લોકો સમયસર નિદાનની આ મહત્વપૂર્ણ સેવાનો લાભ લઈ શકે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…