Categories: Uncategorized

સમયસર નિદાન જ કેન્સરનો રામબાણ ઇલાજ: સુરેન્દ્રનગર નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન

સમયસર નિદાન જ કેન્સરનો રામબાણ ઇલાજ: સુરેન્દ્રનગર નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન

વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનુ સંયુક્ત આયોજન

સુરેન્દ્રનગર : કેન્સર એક એવો ગંભીર રોગ છે જેમાં સમયસર નિદાન સારવાર કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય છે. આજ ઉદ્દેશ્ય સાથે, ૬૨ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે એક નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ગંભીર બીમારીઓના અન્ય ચેકઅપના 3 હજારથી 5 હજાર જેટલો ખર્ચ થતો હોયછે જે આ કેમ્પમા વિનામૂલ્યે કરવામા આવશે ૧૩ ઓક્ટોબરને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સુરેન્દ્રનગર ખાતે આવેલી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં યોજાશે.

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની પહેલથી યોજાઈ રહેલા આ કેમ્પમાં પરિવારજનો જો કોઈને પણ પોતાનું ચેકઅપ કરાવવા ઈચ્છતા હોય તો, સરળતા અને સુગમતા જાળવવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. રસ ધરાવતા લોકોએ રજિસ્ટ્રેશન માટે આપવામાં આવેલા ક્યુઆર કોડને સ્કેન કરીને વહેલી તકે નોંધણી કરાવી લેવા વિનંતી કરવામાં આવી છે. જેથી લોકો સમયસર નિદાનની આ મહત્વપૂર્ણ સેવાનો લાભ લઈ શકે.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

6 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

7 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

7 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago