વિચરતી જાતિના જરૂરિયાત મંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરાયુ.
દુધરેજ વડવાળા મંદિરના મુકુંદરામબાપુ, ભાવના ચેરીટેબલ ટ્રસ્ટના માધવી હેમલ શાહ તેમજ અન્ય દાત્તાઓના સહયોગથી દુધરેજ વહાણવટીનગર,ચૂનાનો ભઠ્ઠો, સોનાપુર રોડ, કૃષ્ણનગર પાણીની ટાંકી, જૂની હાઉસિંગ બોર્ડમાં રહેતા વિચરતી અને વિમુકત જાતિઓના પરિવારો તેમજ પાથરણા પાથરીને પેટીયુ રળતા પરિવારના ઘરે ઘરે જઈને મીઠાઈનું વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદ વ્યાસ દ્વારા કરાયું હતું. અને આ પરિવારોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…