વિચરતી જાતિના જરૂરિયાત મંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરાયુ.
દુધરેજ વડવાળા મંદિરના મુકુંદરામબાપુ, ભાવના ચેરીટેબલ ટ્રસ્ટના માધવી હેમલ શાહ તેમજ અન્ય દાત્તાઓના સહયોગથી દુધરેજ વહાણવટીનગર,ચૂનાનો ભઠ્ઠો, સોનાપુર રોડ, કૃષ્ણનગર પાણીની ટાંકી, જૂની હાઉસિંગ બોર્ડમાં રહેતા વિચરતી અને વિમુકત જાતિઓના પરિવારો તેમજ પાથરણા પાથરીને પેટીયુ રળતા પરિવારના ઘરે ઘરે જઈને મીઠાઈનું વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદ વ્યાસ દ્વારા કરાયું હતું. અને આ પરિવારોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…