Categories: Uncategorized

સુરેન્દ્રનગરના થાનમાં શિયાળાના પ્રારંભિક સમય જ તસ્કરો બન્યા બેફામ..

અમરાપર – નવાગામ વચ્ચે આવેલ ત્રણથી વધુ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી..

તસ્કરોની ટોળકીનો આંતક – દુકાનોમાંથી રોકડ રકમ સહિતની ચીજ વસ્તુઓની ઉઠાતરી..

પોલીસ તપાસનો ધમધમાટ શરૂ..

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓ સતત બનતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં શિયાળાના ઠંડીનો લાભ લઇ અને તસ્કરો છે તે બેફામ બનતા જઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અમરાપર નવાગામ રોડ ઉપર ત્રણથી વધુ દુકાનોને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી છે.

અંદાજિત રૂપિયા 70 હજારથી વધુને રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી છે ત્યારે ઘટનાને લઈને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ કેમેરામાં કેદ થયા છે તસ્કરોની ટોળકી દ્વારા દુકાનમાં ગેર કાયદેસર પ્રવેશ મેળવી અને ત્યારબાદ દુકાનોના તાળા તોડવામાં આવી રહ્યા છે જે રોકડ રકમ પડી છે તેની પણ ઉઠાંતરી કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે..

ઘટનાની જાણ થતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને જે ટોળકી દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે કોના દ્વારા દુકાનોને ટાર્ગેટ બનાવવામાં આવી છે તે દિશામાં પણ તપાસ શરૂ છે પરંતુ શિયાળાના ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરોના આંતકથી લઇ વેપારીઓ પણ હવે પરેશાન બની રહ્યા છે..

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago