Categories: Surendranagar

સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા કોન્ફરન્સ યોજાઈ

સુરેન્દ્રનગરમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે અવેરનેસ લાવવા માટે કાર્ય થઈ રહ્યું છે. આ મામલે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન NGO ના મયુરીબેન સોની દ્વારા કેન્સર મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું છે. મૂળ મુંબઈના અને સુરેન્દ્રનગર જન્મ ભૂમિ ગુજરાત મારી કર્મભૂમિ બનાવી કેન્સર પ્રત્યે જાગૃતિ લાવતો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના નવા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધારે અત્યારે કેન્સર વધી રહ્યું છે. તો એના માટે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન અલગ-અલગ ગામ… જે નાના-નાના ગામડાઓ છે, જ્યાં અવેરનેસ નથી, જ્યાં મેન્ટલ હેલ્થની ખબર નથી, એ લોકોને મેડિટેશનની ખબર નથી, એ લોકોને કેવી રીતે પોતાના શરીરને કેમ હેલ્ધી રાખવું જોઈએ, એ એમને ખબર નથી. તો એના માટે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન એવા કેમ્પ કરે છે, જ્યાં તમે વિધાઉટ દવાઓ વગર મેડિટેશન, પોઝિટિવ અફર્મેશન અને નેચરલ તરીકાથી તમે તમારા શરીરને ઠીક કરી શકો છો. અને કોઈપણ સ્ટેજનું કેન્સર હોય, તમે અગર તમે પોતાની જાતને ત્રણ મહિના આપો છો, તો તો પણ તમે ઠીક થઈ શકો છો. તેમ જણાવવામાં આવ્યું

વધુણા જણાવ્યું કે, આ જે કેન્સર અવેરનેસના જે વર્કશોપ છે, જે એના કેમ્પ અમે લગાવીએ છીએ, એ મેં બિહારમાં પણ કર્યા છે, મહારાષ્ટ્રમાં પણ કર્યા છે. અને છેલ્લા ચાર વર્ષથી હું સંત શ્રી ગાડગે મહારાજ ધર્મશાળા છે, જે મુંબઈ દાદરમાં છે, અને એ ધર્મશાળામાં ઓવરઓલ ઇન્ડિયામાંથી લોકો આવે છે અને ત્યાં પોતાની ટ્રીટમેન્ટ કરાવે છે. અને અત્યાર સુધીમાં, લગભગ મેં 40,000 લોકોને મેં ફ્રીમાં ટ્રેનિંગ આપી છે. અને એમાંથી ઘણા બધા લોકોનું જીવન બદલ્યું છે, જેમાં સૌથી લાસ્ટ સ્ટેજનું કેન્સર હતા, જે લોકો બચવા માટે તૈયાર નહોતા અને મનમાંથી એમની પૂરી ઈચ્છા મરી ગઈ હતી કે અમારે જીવવું નથી, એવા લોકોને જીવવાની ઈચ્છાઓ જાગી છે.

તો બસ મારો આ બહુ સરસ મજાનો મેસેજ છે કે કેન્સર જે બીમારી થાય છે, એ કોઈ ભયંકર બીમારી નથી, એ કોઈ મોત નથી. તમને એક ભગવાન જીવવાનો સરસ મજાનો મોકો આપી રહ્યો છે. તો તમારે કોઈને ડરવાનું નથી, જરૂરથી ઠીક થઈ જાય છે. અને કોઈપણને કોઈપણ વસ્તુ થાય છે, બીમારી થાય છે, તો તમે એને તમે કહો, તમે ડરો નહીં. તમારી વાતને તમે રજૂઆત કરોની ની નેમ સાથે જાગૃતિ લાવવા કાર્યક્રમ કરવામાં આવ્યો.

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

1 day ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

2 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

2 days ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

2 days ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

2 days ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

5 days ago