Categories: Surendranagar

સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા કોન્ફરન્સ યોજાઈ

સુરેન્દ્રનગરમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે અવેરનેસ લાવવા માટે કાર્ય થઈ રહ્યું છે. આ મામલે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન NGO ના મયુરીબેન સોની દ્વારા કેન્સર મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું છે. મૂળ મુંબઈના અને સુરેન્દ્રનગર જન્મ ભૂમિ ગુજરાત મારી કર્મભૂમિ બનાવી કેન્સર પ્રત્યે જાગૃતિ લાવતો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના નવા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધારે અત્યારે કેન્સર વધી રહ્યું છે. તો એના માટે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન અલગ-અલગ ગામ… જે નાના-નાના ગામડાઓ છે, જ્યાં અવેરનેસ નથી, જ્યાં મેન્ટલ હેલ્થની ખબર નથી, એ લોકોને મેડિટેશનની ખબર નથી, એ લોકોને કેવી રીતે પોતાના શરીરને કેમ હેલ્ધી રાખવું જોઈએ, એ એમને ખબર નથી. તો એના માટે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન એવા કેમ્પ કરે છે, જ્યાં તમે વિધાઉટ દવાઓ વગર મેડિટેશન, પોઝિટિવ અફર્મેશન અને નેચરલ તરીકાથી તમે તમારા શરીરને ઠીક કરી શકો છો. અને કોઈપણ સ્ટેજનું કેન્સર હોય, તમે અગર તમે પોતાની જાતને ત્રણ મહિના આપો છો, તો તો પણ તમે ઠીક થઈ શકો છો. તેમ જણાવવામાં આવ્યું

વધુણા જણાવ્યું કે, આ જે કેન્સર અવેરનેસના જે વર્કશોપ છે, જે એના કેમ્પ અમે લગાવીએ છીએ, એ મેં બિહારમાં પણ કર્યા છે, મહારાષ્ટ્રમાં પણ કર્યા છે. અને છેલ્લા ચાર વર્ષથી હું સંત શ્રી ગાડગે મહારાજ ધર્મશાળા છે, જે મુંબઈ દાદરમાં છે, અને એ ધર્મશાળામાં ઓવરઓલ ઇન્ડિયામાંથી લોકો આવે છે અને ત્યાં પોતાની ટ્રીટમેન્ટ કરાવે છે. અને અત્યાર સુધીમાં, લગભગ મેં 40,000 લોકોને મેં ફ્રીમાં ટ્રેનિંગ આપી છે. અને એમાંથી ઘણા બધા લોકોનું જીવન બદલ્યું છે, જેમાં સૌથી લાસ્ટ સ્ટેજનું કેન્સર હતા, જે લોકો બચવા માટે તૈયાર નહોતા અને મનમાંથી એમની પૂરી ઈચ્છા મરી ગઈ હતી કે અમારે જીવવું નથી, એવા લોકોને જીવવાની ઈચ્છાઓ જાગી છે.

તો બસ મારો આ બહુ સરસ મજાનો મેસેજ છે કે કેન્સર જે બીમારી થાય છે, એ કોઈ ભયંકર બીમારી નથી, એ કોઈ મોત નથી. તમને એક ભગવાન જીવવાનો સરસ મજાનો મોકો આપી રહ્યો છે. તો તમારે કોઈને ડરવાનું નથી, જરૂરથી ઠીક થઈ જાય છે. અને કોઈપણને કોઈપણ વસ્તુ થાય છે, બીમારી થાય છે, તો તમે એને તમે કહો, તમે ડરો નહીં. તમારી વાતને તમે રજૂઆત કરોની ની નેમ સાથે જાગૃતિ લાવવા કાર્યક્રમ કરવામાં આવ્યો.

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago