Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા કોન્ફરન્સ યોજાઈ

jeet 11 November 2025
Untitled design_20251111_073633_0000

સુરેન્દ્રનગરમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે અવેરનેસ લાવવા માટે કાર્ય થઈ રહ્યું છે. આ મામલે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન NGO ના મયુરીબેન સોની દ્વારા કેન્સર મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું છે. મૂળ મુંબઈના અને સુરેન્દ્રનગર જન્મ ભૂમિ ગુજરાત મારી કર્મભૂમિ બનાવી કેન્સર પ્રત્યે જાગૃતિ લાવતો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના નવા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધારે અત્યારે કેન્સર વધી રહ્યું છે. તો એના માટે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન અલગ-અલગ ગામ… જે નાના-નાના ગામડાઓ છે, જ્યાં અવેરનેસ નથી, જ્યાં મેન્ટલ હેલ્થની ખબર નથી, એ લોકોને મેડિટેશનની ખબર નથી, એ લોકોને કેવી રીતે પોતાના શરીરને કેમ હેલ્ધી રાખવું જોઈએ, એ એમને ખબર નથી. તો એના માટે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન એવા કેમ્પ કરે છે, જ્યાં તમે વિધાઉટ દવાઓ વગર મેડિટેશન, પોઝિટિવ અફર્મેશન અને નેચરલ તરીકાથી તમે તમારા શરીરને ઠીક કરી શકો છો. અને કોઈપણ સ્ટેજનું કેન્સર હોય, તમે અગર તમે પોતાની જાતને ત્રણ મહિના આપો છો, તો તો પણ તમે ઠીક થઈ શકો છો. તેમ જણાવવામાં આવ્યું

Join Our WhatsApp Group

વધુણા જણાવ્યું કે, આ જે કેન્સર અવેરનેસના જે વર્કશોપ છે, જે એના કેમ્પ અમે લગાવીએ છીએ, એ મેં બિહારમાં પણ કર્યા છે, મહારાષ્ટ્રમાં પણ કર્યા છે. અને છેલ્લા ચાર વર્ષથી હું સંત શ્રી ગાડગે મહારાજ ધર્મશાળા છે, જે મુંબઈ દાદરમાં છે, અને એ ધર્મશાળામાં ઓવરઓલ ઇન્ડિયામાંથી લોકો આવે છે અને ત્યાં પોતાની ટ્રીટમેન્ટ કરાવે છે. અને અત્યાર સુધીમાં, લગભગ મેં 40,000 લોકોને મેં ફ્રીમાં ટ્રેનિંગ આપી છે. અને એમાંથી ઘણા બધા લોકોનું જીવન બદલ્યું છે, જેમાં સૌથી લાસ્ટ સ્ટેજનું કેન્સર હતા, જે લોકો બચવા માટે તૈયાર નહોતા અને મનમાંથી એમની પૂરી ઈચ્છા મરી ગઈ હતી કે અમારે જીવવું નથી, એવા લોકોને જીવવાની ઈચ્છાઓ જાગી છે.

તો બસ મારો આ બહુ સરસ મજાનો મેસેજ છે કે કેન્સર જે બીમારી થાય છે, એ કોઈ ભયંકર બીમારી નથી, એ કોઈ મોત નથી. તમને એક ભગવાન જીવવાનો સરસ મજાનો મોકો આપી રહ્યો છે. તો તમારે કોઈને ડરવાનું નથી, જરૂરથી ઠીક થઈ જાય છે. અને કોઈપણને કોઈપણ વસ્તુ થાય છે, બીમારી થાય છે, તો તમે એને તમે કહો, તમે ડરો નહીં. તમારી વાતને તમે રજૂઆત કરોની ની નેમ સાથે જાગૃતિ લાવવા કાર્યક્રમ કરવામાં આવ્યો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર હેન્ડલુમ રોડથી દાળમીલ સુધી અઢી કિલોમીટરનો ડામર રોડ બન્યો
Next: ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા સુરેન્દ્રનગર પહોંચી

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add