દિવાળી નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને શુભેચ્છાઓ સાથે કપડા વિતરણ કરાયા
દિવાળીના પાવન અવસરે સમાજની સેવા અને માનવતાના મહાન ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી સામાજિક કાર્યકર રવિભાઈ ભૂપતભાઈ પટગીર અને દિવ્યરાજભાઇ પટગીર પરિવાર છેલ્લા 14 વર્ષથી ગરીબો અને નિરાધાર લોકોની સાથે દિવાળીના ત્યોહાર મનાવી રહ્યાછે નવા વર્ષ નિમિતે અલગ-અલગ સંસ્થાઓમા જયને જરુરીયાત મંદોને કપડા બેગ ચોપડાઓ સહીતનુ વિતરણ કરવામા આવેછે આ વખતે સુરેન્દ્રનગરની કિરચંદભાઈ કોઠારી વૃદ્ધાશ્રમમાં વડીલોને નવાં કપડાં વિતરણ કરાયા હતા અત્યાર સુધીમા 500 થી વધુ નિરાધાર વૃધ્ધો અનાથ લોકોને મદદરૂપ થયા હતા.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…