વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન
વોકલ ફોર લોકલ”નો સંદેશ
વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે. તેમણે પ્રભુ શ્રી રામના ચરણોમાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને નવી ઊર્જા આવે તેવી પ્રાર્થના કરી છે.
આ શુભ અવસરે, જગદીશભાઈએ લોકોને “વોકલ ફોર લોકલ”ના મંત્રને અપનાવીને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો સંકલ્પ લેવા પણ અપીલ કરી છે.નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે બુધવાર, ૨૨ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ સવારે ૯ થી ૨ કલાક દરમિયાન તેમના નિવાસસ્થાને, ૨૮, ઈન્દ્રપ્રસ્થ રેસીડેન્સી – ૨, રતનપર બાયપાસ, રતનપર – સુરેન્દ્રનગર ખાતે યોજાશે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…