વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન
વોકલ ફોર લોકલ”નો સંદેશ
વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે. તેમણે પ્રભુ શ્રી રામના ચરણોમાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને નવી ઊર્જા આવે તેવી પ્રાર્થના કરી છે.
આ શુભ અવસરે, જગદીશભાઈએ લોકોને “વોકલ ફોર લોકલ”ના મંત્રને અપનાવીને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો સંકલ્પ લેવા પણ અપીલ કરી છે.નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે બુધવાર, ૨૨ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ સવારે ૯ થી ૨ કલાક દરમિયાન તેમના નિવાસસ્થાને, ૨૮, ઈન્દ્રપ્રસ્થ રેસીડેન્સી – ૨, રતનપર બાયપાસ, રતનપર – સુરેન્દ્રનગર ખાતે યોજાશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…