ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા કાર્યકરો અને વિવિધ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ નિમણૂકને વધાવવા માટે ધ્રાંગધ્રા દરજી સમાજના અગ્રણીઓ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા દરજી સમાજના આગેવાનોએ પૂર્વ મંત્રી આઇ.કે. જાડેજાના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી.
સમાજના પ્રતિનિધિઓએ તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે દરજી સમાજના પ્રમુખ કિશોરભાઈ ચૌહાણ, ટ્રસ્ટી દીપકભાઈ સેડલીયા અને રવિભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા. ભાજપ સંગઠનમાં પૂર્વ મંત્રીના અનુભવનો લાભ લેવા માટે કરાયેલી આ વરણીને સૌએ આવકારી હતી.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…