ધ્રાંગધ્રા નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં આજથી સત્તાવાર રીતે વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હવે વહીવટદાર તરીકે નગરપાલિકાનો કાર્યભાર સંભાળશે. આ ફેરફાર સાથે જ તમામ નગરસેવકોના હોદ્દા, સત્તા અને મળતી સરકારી સુવિધાઓનો અંત આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી ભાજપ પાસે 35 અને કોંગ્રેસ પાસે માત્ર 1 બેઠકનું સંખ્યાબળ હતું. 15 માર્ચે ટર્મ પૂર્ણ થતાં હવે વહીવટદારના શાસન હેઠળ માત્ર રોજિંદા અને સામાન્ય વહીવટી નિર્ણયો જ લેવામાં આવશે. રાજકીય વિશ્લેષકોના મતે એપ્રિલ કે મે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે, ત્યાં સુધી એટલે કે આશરે દોઢ મહિના સુધી પાલિકાનો વહીવટ પ્રાંત અધિકારીના હસ્તક રહેશે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…