દસાડા તાલુકાના એક ગામમાં રહેતી પરણિતા થોડા દિવસો પહેલા કુદરતી હાજતે ગામની સીમમાં ગઈ હતી. તે દરમિયાન જીવણભાઈ ઉર્ફે લાલાભાઈ નશાભાઈ ઠાકોરે પરણિતાની એકલતાનો લાભ લઈ પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પરણિતાને બાઈક પર બેસાડી ગામની સીમમાં લઈ જઈ જાતિ પ્રત્યે અપમાનિત કરી, ઢીકા પાટુનો મારમાર્યો હતો અને પરણિતાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ભોગ બનનાર પરણિતાએ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…