દસાડા તાલુકાના એક ગામમાં રહેતી પરણિતા થોડા દિવસો પહેલા કુદરતી હાજતે ગામની સીમમાં ગઈ હતી. તે દરમિયાન જીવણભાઈ ઉર્ફે લાલાભાઈ નશાભાઈ ઠાકોરે પરણિતાની એકલતાનો લાભ લઈ પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પરણિતાને બાઈક પર બેસાડી ગામની સીમમાં લઈ જઈ જાતિ પ્રત્યે અપમાનિત કરી, ઢીકા પાટુનો મારમાર્યો હતો અને પરણિતાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ભોગ બનનાર પરણિતાએ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…