સુરેન્દ્રનગર જિલ્લામાં 19 માર્ચના રોજ થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે રણમાં મીઠું પકવતા 2,500થી વધુ અગરિયાઓને વ્યાપક નુકસાન થયું…
રાજકોટ રેન્જ આઈજી તરીકે નિરલિપ્ત રાયે કાર્યભાર સંભાળ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે કડક અને રચનાત્મક…
સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વર્ષ 2025માં બનેલી શારીરિક અડપલાની ઘટનામાં ધ્રાંગધ્રા સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો…
સુરેન્દ્રનગરના સરકારી પુસ્તકાલયમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ત્રણ દિવસ સુધી લાઈટો બંધ રહી.. સરકારી પુસ્તકાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સ્વખર્ચે…
સુરેન્દ્રનગર: દર વર્ષની જેમ, ૬ઠ્ઠી ડિસેમ્બરે ૭૮માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ…
સુરેન્દ્રનગર થી કોટડા જતી એસટી બસમાં મૂળ ક્ષમતા કરતા ડબલ પેસેન્જર ભરવામાં આવ્યા.. સાંજના સમયે કોટડા જવા માટે એક માત્ર…
દર વર્ષે રીનોવેશન ના નામે કેનાલો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે.. તે છતાં પણ કેનાલોમાં ખડ ઊગી…
એસ કે કટારા ડેપ્યુટી કમિશનર રિટાયર્ડ થયા બાદ અર્જુન ચાવડાને ચાર્જ સોંપવામાં આવ્યો હતી. દક્ષિણ ઝોન નો ડેપ્યુટી કમિશ્નર નો…
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સુરેન્દ્રનગરના ખાખરાળી ગામની સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદેસર ખોદકામ ઉપર દરોડા.. 15 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપી પાડવામાં…
બગીચામાં આવેલા બાકડાઓ પણ તૂટેલી હાલતમાં.. રિવરફ્રન્ટ પર મહાનગરપાલિકા દ્વારા બનાવામાં આવ્યો છે બગીચો.. ઠેરઠેર જગ્યા પર બ્લોક જમીનમાં બેસી…