વાલ્વમાં ખામી અને તંત્રની નિષ્ફળતા વઢવાણના શિયાણી પોળ, મસ્જિદ ચોક અને નવા દરવાજા સહિતના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુખ્ય ટાંકીના વાલ્વ ફેઈલ (Valve Failure) થવાથી આ સમસ્યા સર્જાઈ છે. રિપેરિંગની કામગીરી ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ત્યાં સુધી જનતાએ મોંઘા ભાવના પ્રાઈવેટ ટેન્કર (Private Tanker) મંગાવવાની નોબત આવી છે.
કૂવા કાંઠે તરસ્યા જેવો ઘાટ સૌથી ચોંકાવનારી વાત એ છે કે સૌરાષ્ટ્રની તરસ છીપાવતો ધોળીધજા ડેમ (Dholidhaja Dam) હાલ 16 ફૂટની સપાટીએ ભરેલો છે. ડેમની સાવ નજીક હોવા છતાં વઢવાણની જનતા ‘કૂવા કાંઠે તરસ્યા’ જેવો અનુભવ કરી રહી છે. સ્થાનિક ગૃહિણીઓ અને રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે જો શિયાળામાં (Winter) આ હાલત હોય તો આગામી ઉનાળામાં (Summer) સ્થિતિ કેટલી ભયાનક હશે?
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…