વાલ્વમાં ખામી અને તંત્રની નિષ્ફળતા વઢવાણના શિયાણી પોળ, મસ્જિદ ચોક અને નવા દરવાજા સહિતના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુખ્ય ટાંકીના વાલ્વ ફેઈલ (Valve Failure) થવાથી આ સમસ્યા સર્જાઈ છે. રિપેરિંગની કામગીરી ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ત્યાં સુધી જનતાએ મોંઘા ભાવના પ્રાઈવેટ ટેન્કર (Private Tanker) મંગાવવાની નોબત આવી છે.
કૂવા કાંઠે તરસ્યા જેવો ઘાટ સૌથી ચોંકાવનારી વાત એ છે કે સૌરાષ્ટ્રની તરસ છીપાવતો ધોળીધજા ડેમ (Dholidhaja Dam) હાલ 16 ફૂટની સપાટીએ ભરેલો છે. ડેમની સાવ નજીક હોવા છતાં વઢવાણની જનતા ‘કૂવા કાંઠે તરસ્યા’ જેવો અનુભવ કરી રહી છે. સ્થાનિક ગૃહિણીઓ અને રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે જો શિયાળામાં (Winter) આ હાલત હોય તો આગામી ઉનાળામાં (Summer) સ્થિતિ કેટલી ભયાનક હશે?
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…