સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે વઢવાણમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રીની નજીક પહોંચતા બપોરના સમયે જનજીવન પ્રભાવિત થયું છે.
અસહ્ય તાપ અને લૂના કારણે વઢવાણની મુખ્ય બજારો જેવી કે ધોળીપોળ, મસ્જિદ ચોક અને શિયાણીની પોળ વિસ્તારમાં બપોરે સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગ્રાહકોની પાંખી હાજરી અને ગરમીથી બચવા માટે હવે વેપારીઓ પણ બપોરના સમયે ધંધા-રોજગાર બંધ રાખવા મજબૂર બન્યા છે. એક તરફ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકો પણ બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…