સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે વઢવાણમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રીની નજીક પહોંચતા બપોરના સમયે જનજીવન પ્રભાવિત થયું છે.
અસહ્ય તાપ અને લૂના કારણે વઢવાણની મુખ્ય બજારો જેવી કે ધોળીપોળ, મસ્જિદ ચોક અને શિયાણીની પોળ વિસ્તારમાં બપોરે સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગ્રાહકોની પાંખી હાજરી અને ગરમીથી બચવા માટે હવે વેપારીઓ પણ બપોરના સમયે ધંધા-રોજગાર બંધ રાખવા મજબૂર બન્યા છે. એક તરફ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકો પણ બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…