સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારના પડતર પ્રશ્નોના નિકાલ માટે આગામી 26 મે 2026 ના રોજ સવારે 11:00 કલાકે દરેક તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત, જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ 28 મે 2026 ના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કરવામાં આવ્યો છે.
જે નાગરિકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માંગતા હોય તેમણે તાલુકા અને જિલ્લા કક્ષા માટે 10 મે 2026 સુધીમાં swagat.gujarat.gov.in વેબસાઈટ પર સાંજે 6:00 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજદારે જરૂરી તમામ દસ્તાવેજોની PDF ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. એક અરજદાર વધુમાં વધુ 2 પ્રશ્નો રજૂ કરી શકશે. ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે 10 મે સુધીમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારી (TDO) ને 2 નકલમાં અરજી આપવાની રહેશે. નોંધનીય છે કે કોર્ટ મેટર, સેવા વિષયક બાબતો કે બેન્કિંગને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…