સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. તાજેતરમાં સુરેન્દ્રનગરના પીપળી ગામે આવેલા રામદેવપીરના મંદિર પાસે ચેન સ્નેચિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
શંખેશ્વરના રામચાલીસવાસ વિસ્તારમાંથી દર્શન કરવા આવેલા હંસાબેન ગણપતભાઈ પ્રજાપતિ જ્યારે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.ત્યારે અજાણ્યા બદમાશોએ તેમના ગળામાંથી સોનાનો ચેન આંચકી લીધો હતો. લૂંટાયેલો સોનાનો ચેન આશરે 11 ગ્રામનો હતો.જેની બજાર કિંમત 1.10 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ અજાણ્યા ઈસમો ચેન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ માલવણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…