સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. તાજેતરમાં સુરેન્દ્રનગરના પીપળી ગામે આવેલા રામદેવપીરના મંદિર પાસે ચેન સ્નેચિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
શંખેશ્વરના રામચાલીસવાસ વિસ્તારમાંથી દર્શન કરવા આવેલા હંસાબેન ગણપતભાઈ પ્રજાપતિ જ્યારે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.ત્યારે અજાણ્યા બદમાશોએ તેમના ગળામાંથી સોનાનો ચેન આંચકી લીધો હતો. લૂંટાયેલો સોનાનો ચેન આશરે 11 ગ્રામનો હતો.જેની બજાર કિંમત 1.10 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ અજાણ્યા ઈસમો ચેન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ માલવણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…